દેશી બજારમાં પણ કાપેલા ફૂલોની માંગ ઘણી વધારે વધી રહી છે . ક્ષયરોગ સંપૂર્ણપણે મટાડી શકાય છે . ઊંડી ખીણો , જુદાં - જુદાં પ્રકારના વૃક્ષ , પક્ષીઓનો કલરવ , આકર્ષક પથ્થરો અને નીલા આકાશના સાનિધ્યમાં થોડીવાર રોકાઈને લાગે છે જિંદગીમાં ક્યારેક - ક્યારેક પિકનિક થતી રહે તો મજા ટકી રહે . સ્ત્રીની ઉંમર ૫૦ વર્ષની થઈ જાય તો દર વર્ષે મેમોગ્રામ કરાવવો જરૂરી છે . આલેખ પછી એમની રજૂઆત માટે બે વાતો પર ધ્યાન આપવું જોઈએ - વચન અથવા પઠન તથા સ્થિતિ અનુસાર ધ્વનિપ્રભાવ . અજોલા જૈવિક ઉર્વરકની ભલામણ મુખ્યત્વે ધાન્યના પાક માટે જ કરવામાં આવી છે . નેધરલેન્ડે વિશ્વ પુષ્પોત્પાદન નિકાસમાં પોતાનો પગ જમાવ્યો હતો . પહેલાં ભૂરેદેવના દર્શન કરવાની પરંપરા છે . આમૂલ પરિવર્તન સંકટ પણ પેદા કરી શકે છે . સરોવરમાં ઘાસના તરાપા પણ તરતાં જોઈ શકાય છે જે પોતાનું આકર્ષણ સ્વયં છે . દરેક સ્ત્રીઓમાં મેનોપોઝની ઉંમર જુદી - જુદી હોય છે . બિન્સર , રાજકીય માર્ગ પરિવહનના યાત્રી વાહન નથી જતાં . હવાઈમાર્ગથી તો સ્વીડન સુધી દુનિયાની બધી મુખ્ય એરલાઈન્સ મળી જ જાય છે . અમેરિકામાં ઉપલ્બધ તાજાં પાણીનો ૩૯ ટકા પાકની સિંચાઈમાં ઉપયોગ થાય છે . સ્તરનું હોવું સંગ્રહની દ્રષ્ટિએ અત્યંત ઉત્તમ લક્ષણ છે કારણકે આનાથી સંગ્રહમાં થતા જંતુઓનો પ્રકોપ ઓછો થાય છે અને આનો સુરક્ષિત સંગ્રહકાળ પર્યાપ્ત લાંબો હોય છે . ઉપરની અન્ત: ગાંઠો સ્પાઈડ જેવા ડૂંડાના રૂપમાં હોય છે અને અંતિમ અન્ત: ગાંઠની લંબાઈ સૌથી વધારે હોય છે . ગઢવાથી ચિનિયાં પહોંચ્યા પછી ૧૦ કિ.મી. દૂર ગુરસેન્ધુ ધોધ ગાઢ જંગલમાં આવેલ છે . ટ્રેકિંગ પ્રેમીઓ માટે આ વિસ્તાર ઉત્તમ છે . આ મહિનામાં ગુલાબના નવા છોડ પણ વાવી શકાય છે . કહેવાય છે કે આનંદપુર સાહેબ ગુરુદ્વારામાં માથું નમાવનારા શ્રદ્ધાળુની ઈચ્છા પૂરી થાય છે . યવનોના અસંખ્ય આક્રમણો સહન કરીને પણ આ સ્થાન અક્ષત રહ્યું . આના મોટા - મોટા ટીપાં તો જમીન પર પડી જાય છે , પણ સૂક્ષ્મ ટીપાં હવામાં તરતા રહે છે . વર્તમાનપત્ર વિરુદ્ધ કોઈ વિષય બને તો પ્રેસ કાંઉસિલે તટસ્થ કાર્યવાહી કરવાની છે . એમાં વિદ્યાર્થી - વિદ્યાર્થીનીઓ , શોધકો સંશોધકો , તેમજ બુદ્ધિજીવી લેખકો તેમજ પત્રકારોનો વર્ગ હોય છે જે ઓછા બજેટના આવાસોમાં રહીને પોતાની પર્યટન સંબંધી યાત્રા ચાલુ રાખે છે . એ પછી તેની તપાસ થાય છે જેમાં પ્રવાસન ઉદ્યોગથી જોડાયેલા લોકોને બહાર રાખવામાં આવે છે . દાંત પીળા ત્યારે થાય છે , જ્યારે પ્રોટીન અને જીવાણુની લાળની સાથે ભળીને દાંતમાં ચોંટી જાય છે . જો આ એક કે બે સે.મી ઓછો હોય તો આ ઓછપ બધી જગ્યાએ આવશે , જે યોગ્ય નથી . લક્ષણ :- શ્વાસનળીના સોજામાં સામાન્ય તાવમાં થોડી ખાંસી અને થોડો ઘણો કફ થઈ જાય છે , પરંતુ તીવ્ર રોગમાં તાવ ( ૧૦૦થી ૧૦૧ F ) સુધી થઈ જાય છે . વાત વજન ઘટાડવાની હોય અથવા ચામડીની સાર સંભાળની , ખાવામાં તાજા ફળ ખાવાની સલાહ બધી પરિસ્થિતિમાં આપવામાં આવે છે . ૫૦ વર્ષની ઉંમર પછી દરેક વ્યક્તિની વાર્ષિક ડૉક્ટરી તપાસ જરૂરી છે . નીલરહિત શેવાળ ( સાઈનોબેકટેરિયા ) : આને નીલી હરી કાઈ પણ કહે છે . આથી તે જરૂરી છે કે વાવણી પહેલાં ખેતરને સમથળ બનાવી લેવામાં આવે જેથી સિંચાઈનું પાણી બધા કિનારા સુધી સમાન રીતે પહોંચી શકે . આ રસ્તો સડક અને ટ્રેન બંને બાજુથી સ્વીડન લઈ જાય છે . જે લોકો વધારે દારૂ પીએ છે કે શરીરથી અશક્ત છે , તેમને આ રોગ થઈ જાય છે . પર્યટનના વિકાસથી દરેક દેશમાં વિકાસના વિભિન્ન વિસ્તાર ફાલેફૂલે છે . મતદાન દ્વારા આ શક્તિ રાજનૈતિક શક્તિનું રૂપ ધારણ કરી લે છે તથા સંપૂર્ણ સમાજને એક ચોક્કસ દિશામાં વાળવાની ક્ષમતા રાખે છે . આપણે કાર્યક્રમથી લાભ લેવાનો પ્રયત્ન નથી કરતા , આથી એને ભૂલી જઈએ છીએ . મોબાઈલ ફોન , ઈન્ટરનેટથી જિંદગી સરળ તો થઈ છે પરંતુ તેના નુકશાન પણ છે . ૧૯મી સદીની એક જેલમાં સળિયાઓની પાછળ પણ તમે રહી શકો છો અને ૧૪મી સદીની એક મોનેસ્ટ્રીમાં પણ . ખેડૂત પોતાના ખેતરના ઢોળાવવાળા ભાગમાં તળાવ અથવા કૂવાનું નિર્માણ કરીને તે વધારાનું જળ એકત્રિત કરી શકે છે . આ બાબતમાં તો અનુભવી લોકો પણ થાપ ખાઈ જાય છે . અંડગ્રંથિની જાત તપાસથી જો સોજો , ગાંઠ અથવા કોઈ અન્ય પ્રકારના દોષની , ખાસ કરીને અંડગ્રથિને અડવાથી અસામાન્ય દર્દ અથવા ભારેપણાનો અનુભવ થાય તો ડૉક્ટરને બતાવવું જોઈએ . અછબડાં બાળકો , વડીલો , પુરુષો તેમજ સ્ત્રીઓ - બધાંને થઈ શકે છે . કટરાથી વૈષ્ણોદેવીજીના દરબારની ૧૩ કિ.મી.ની મનમોહક યાત્રા , પગપાળા , ઘોડા પર અથવા ડોળીથી કરી શકાય છે . બુંદેલખંડમાં સામાજિક , ધાર્મિક રૂઢિઓ પણ સદીઓથી પ્રચલિત રહી છે . આપણે રોજ નવી વિધા બનાવી શકતા નથી . અહીંથી તમે ટેક્ષી અથવા બસની મદદથી જેસલમેર પહોંચી શકો છો . ટેકનીકની દૃષ્ટિએ પ્રેસ ઉદ્યોગને ખૂબ જ સફળતા મળી છે . હિમાલય અને શિવ એકબીજાના પર્યાય છે . નિષ્ણાતની સલાહ લઈને જ લોશન વાપરવું . વિટામિન-એની ઊણપને વિકાસશીલ દેશોમાં પોષણની ઉણપથી થનારી એક મુખ્ય સમસ્યારૂપે ઓળખવામાં આવી છે જેના પર કાબૂ મેળવી શકાય છે . એનો બજાર ભાગ ૭૦ ટકા હતો . સડક માર્ગ : રાંચીથી ૧૩૫ કિ.મી. દૂર જમશેદપુર ઝારખંડના બધા મુખ્ય શહેરોથી સડકમાર્ગ દ્વારા સીધું જોડાયેલું છે . તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારની સબસીડી યોજના પર નાણાંમંત્રીને પણ ખબર નથી હોતી કે સરકાર દ્વારા આપવામાં આવતી મદદની રાશિ આખરે ક્યાં જાય છે . જયપુર દેશના જુદાં - જુદાં ભાગોથી સડક , રેલવે અને વાયુમાર્ગથી સીધું જોડાયેલું છે . શહેરમાં અસંખ્ય નામ પટ્ટીઓ મૂકવામાં આવી છે જેમાં કાતો મૃત વ્યક્તિઓની સંખ્યા સામેલ છે કાતો પછી મૃત્યુની તારીખો . છોડવાને એમના જીવનકાળમાં આની સતત જરૂરિયાત હોય છે . કોઈ પણ રોગીને માનસિક રોગી જાહેર કરતાં પહેલાં એની સમગ્ર માનસિક વ્યથા તપાસવામાં આવે છે . ( જેમાં એની વર્તમાન તકલીફો , જૂની તથા નવી સમસ્યાઓ , કૌટુંબિક અને આસપાસની વ્યથા જોઈ શકાય છે , ત્યારબાદ તેની શારીરિક અને માનસિક તપાસ કરવામાં આવે છે . આ પ્રકારની જમીનનો પી.એચ. અમ્લીય ( ૪.૫ - ૬.૫ ) હોય છે . લાલ માટીના લાવણ્યમય કેનવાસ . અત્યાર સુધી હવામાં ઘોડા દોડાવનાર સિદ્ધાર્થને અચાનક સચ્ચાઈનો સામનો કરવો એ અંદરથી હલાવી દે છે . તાણમુક્ત રહેવું છે તો ચિંતા ન કરો . સ્વીડન આખા પરિવાર સાથે રજાઓ ગાળવા માટે ખૂબ જ શાનદાર સ્થળ છે . કેટલાક અઠવાડિયા પછી કલકત્તામાં રેડિયો સ્ટેશનનું ઉદઘાટન કરવામાં આવ્યું . એમના માટે જુદા ઈલાયચી દાણા અને ચણા મળે છે . ક્યારેક સૂચના પોતાનામાં ભ્રામક હોય છે અને એને બરાબર રીતે સમજવામાં નથી આવતી . એવામાં એ જરૂરી છે કે તમે જરૂરી ટેસ્ટ જેવાકે સીરમ લિપિડ પ્રોફાઈલ બ્લડ ટેસ્ટ , સ્ટ્રેસ ઈકોકાર્ડિયોગ્રામ વગેરે કરાવતા રહો . ૧૬૨૦૦ ફૂટની ઊંચાઈ પર આવેલા ગોછા શિખરનું પ્રતિબિંબ સરોવરમાં પડી રહ્યું હતું . માતાના દૂધમાંથી મળતાં એન્ટિબાયોટિક શરૂઆતના દિવસોમાં બાળકને લડવાની શક્તિ આપે છે . એનાથી પણ તમને સારું ન લાગે તો એન્ટીએલર્જિક ગોળીઓ દસ દિવસો સુધી લો . લિગિર્દા : થલકોબાદથી ત્રણ કિલોમીટર દૂર કાદવવાળા વિસ્તારમાં છે . કોતુલપુરના મંદિરોમાં આઠચાલામંદિર , દાલાનમંદિર અને પંચરત્નમંદિર મુખ્ય છે . આનંદ માટે એમાંથી કેટલાક મકાઉ આવે છે અને તે કેસિનોમાં પોતાનું ભાગ્ય અજમાવે છે . દાંત કાઢવાની બાબતને દષ્ટિ સાથે કોઈ લેવા - દેવા નથી . રાજકપૂર વગેરેએ શ્રેષ્ઠ ફિલ્મોનું નિર્માણ કર્યું તથા સામાજિક - પારિવારિક સમસ્યાઓને મુખ્ય સ્થાન આપ્યું . એ માત્ર મનોરંજનને માટે સમાચારપત્ર નથી ખરીદતો , એ જાણવા માંગે છે કે એની તથા અન્ય વ્યક્તિઓની ઉન્નતિ માટે કઈ યોજનાઓ છે . પાકનું સારું ઉત્પાદન લેવામાં જૈવિક ઉર્વરકોનો ઉપયોગ લાભદાયક સિદ્ધ થઈ રહ્યો છે . સામાન્ય રીતે આ અત્યંત તીવ્ર હોય છે પરંતુ આના કેટલાંક ધીમાં કિસ્સાઓ ત્યારે પ્રકાશમાં આવે છે જ્યારે વ્યકિત પહેલેથી કોઈ ફ્લેવીવાયરસથી ચેપાયેલો હોય છે . ફળ - શાકભાજી પૂરતાં પ્રમાણમાં ખાવા સ્વાસ્થ્યની સાથે મગજ માટે પણ ઘણું લાભદાયી પૂરવાર થાય છે . રોગના કારણોને યોગ્ય રીતે જાણી સૌથી પહેલા એ રોગની સારવાર કરવી જોઈએ . રોગીની જ માસ પેશીઓ અને સ્નાયુઓમાંથી સ્તનનું નિર્માણ કરી શકાય છે . કંઈક - કંઈક એ રીતે જેમકે આપણે ત્યાં સરકસમાં લોકોને બોલાવવા માટે રિક્ષા ફરે છે પરંતુ અહીં પાત્ર પોતે પણ સડકો પર આવી જાય છે . આ દિવસથી વંદના આરંભાઈને દુર્ગા પૂજા શરૂ થઈ જાય છે . જો રોગનો પ્રકોપ વધારે હોય તો એક છંટકાવ કળી ખીલતાં પહેલાં તથા એક ફળ આવ્યા બાદ કરવો જરૂરી છે . વિજ્ઞાન તથા ટેકનીક ક્ષેત્રોમાં નિરંતર થયેલા વિકાસને પરિણામે આજે સંવાદના ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યા છે . ગયા મહિને મકાઉમાં આઈફા એવોર્ડ સમારોહનું આયોજન થયું . ચુઈંગમથી દાંતને સ્વચ્છ રાખવામાં ઘણી મદદ મળે છે . એ પોલીસનો ખબરી બનીને નકસલી સમૂહમાં સામેલ થાય છે અને એમની વફાદારી અને ઉદ્દેશ્ય જાણીને એમનો જ થઈ જાય છે . તળેલો અને વધારે ફેટવાળો ખોરાક આપવાથી અટકો . કુંભાર સૂકી માટીમાંથી ઘડો નથી બનાવી શકતો . બાળકો અને વૃદ્ધમાં મૂત્રાશયની પથરી વધારે બને છે , જ્યારે પુખ્તોમાં મોટાભાગે કિડની કે મૂત્રવાહકનળીમાં પથરી બની જાય છે . પાણીની સમસ્યા દિન - પ્રતિદિન વધી રહી છે અને તે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે એ પહેલાં , આપણે ચેતી જવું જોઈએ . ગારસી ઘાસનું મેદાનમાં રોપવે પણ છે જેના પર પર્યટક સહેલ કરે છે . અમ્લીય ભૂમિમાં વાવણીના છ માસ પૂર્વે કૃષિ યોગ્ય ચૂનો નાખવો જોઈએ . કોઈ પણ આંદોલનને મીડિયાના સહયોગથી દરકાર હોય છે . હળવી સિંચાઈ પછી નિંદામણ - ગોડકામ ચોક્કસ કરો . શિવભક્તોને કાઠમંડૂ જવા માટે દિલ્હી , મુંબઈ , કોલકત્તા તથા વારાણસીથી સીધી હવાઈ સેવા ઉપલબ્ધ છે . ભરવાઈ બસ સ્ટેન્ડથી લગભગ ત્રણ કિલોમીટરના અંતરે ચિંતપૂર્ણીનું મંદિર છે . એક દ્રષ્ટિએ હરિપુરધાર , નાહનથી ૧૦૬ કિલોમીટર છે . અસંખ્ય સુંદર મંદિરોના પ્રદેશમાં જાણે શા માટે શ્રદ્ધાળુ વિવિધ રીતે પૂજાઘરોની રચના કરતા રહે છે જ્યારે આવા પ્રાચીન મંદિરોની દેખરેખ કરવા વધારે પુનીત કાર્ય છે . બહાર સખત બર્ફીલી હવા વાતી હતી . જો ત્રણ ચાર દિવસમાં દાંત ઉપરથી દૂર ન કરવામાં આવે , તો દાંતમાં પીળાશ આવી જાય છે . આ અઠવાડિયાના અંતમાં મહાશિવરાત્રિ છે , જેનાં કારણે શુક્રવારની રજા મળીને ત્રણ દિવસની રજાઓ મળી રહી છે . બુંદેલખંડના તહેવાર , ઉત્સવોમાં આર્ય તેમજ દ્રવિડ લોકસંસ્કૃતિના સમાન દર્શન થાય છે . સૌથી પહેલાં એ હોઠ અને પેઢાંને અલગ કરે છે અને વચ્ચે વ્હાઈટનિંગ જેલ છોડવામાં આવે છે . ૭થી ૧૨ વર્ષના બાળકને અડધાથી એક કપ . બાળકોની તંદુરસ્તી વધારવામાં તથા મૃત્યુદર ઘટાડવામાં પણ વિટામિન-એનો ઘણો મોટો ફાળો હોય છે . આ હોય બાળકોનો ખોરાક . ક્યારેક સમાચાર સત્યને ઉજાગર કરે છે અને ક્યારેક એના પર પડદો પણ પાડે છે . હ્રદયના ધબકારા ઓછાં કરવા માટે દરદીને પૂરો આરામ કરવા દો . તેને સ્વીડનના સૌથી મોટા સહેલાણી આકર્ષણોમાંથી એક માનવામાં આવે છે . આ શબ્દો દ્વારા જ કોઈ વસ્તુ અથવા સ્થિતિનું વર્ણન કરી શકે છે . ગુલમહોર , અમલતાસના વૃક્ષ પણ પોતાના પૂરા ભભકા સાથે ખીલે છે . વિદેશી , ખાસ કરીને યુરોપીય અને ઑસ્ટ્રેલિયાઈ સહેલાણી માટે આ અહીંનું સૌથી મોટું આકર્ષણ છે . સમુદ્રસપાટીથી ૨૬૮૭ મીટરની ઊંચાઈ પર આવેલા હરિપુરધારમાં ઉનાળામાં પણ મોસમ સાંજે ઠંડી થઈ જાય છે . પ્રત્યારોપણ દવા આધુનિક ચિકિત્સાક્ષેત્રના સૌથી પડકારદાયક અને જટિલ ક્ષેત્રોમાંનું એક છે . સ્તનમાં કોઈ પણ પ્રકારની ગાંઠ હોય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો . આ રોગમાં ડેલ્ટા - કૌર્લીનની ગોળી ફાયદાકારક સાબિત થઈ છે . જ્યારે પથરી મૂત્ર - નળીમાં અટકી જાય છે ત્યારે ક્યારેક - ક્યારેક પેશાબ બનવાનું બંધ થઈ જાય છે અને મૂત્રાશય પર સોજો આવી જાય છે . બસ થોડો રોમાંચ પ્રેમ જોઈએ . પાતોંગ બીચ પર જ તમને સસ્તી થાઈ મસાજ પણ કરાવવાની તક મળી જશે . જનતા ત્રસ્ત હતી અને આ જ સમયે જેપીએ સંપૂર્ણ ક્રાંતિનું બ્યુગલ ફૂક્યું . પરંપરાગત શલ્ય ચિકિત્સા કરતા આ રીતના અનેક ફાયદા છે . અહીં રક્ષાબંધનના દિવસે બગવાલ એટલેકે પથ્થરોનું રોમાંચકારી યુદ્ધ થાય છે . ૧૯૮૪માં ` દામુલ ` બનાવીને એમણે હિંદી સિનેમાની એકરસતાને તોડી હતી . રેડિયોથી પ્રસારિત કાર્યક્રમોને તમે બીજી વખત સાંભળી શકતા નથી . સરોવરના પાણીમાં કચરો વધી રહ્યો છે . આ જ રીતે દિલ્હીમાં કેટલાક ઊંચાઈવાળા વિસ્તાર પણ છે જેમાં રામતલાઊ જંગલ પોતાની અનોખી સુંદરતા તેમજ પ્રાકૃતિક વૈભવ માટે અત્યંત લોકપ્રિય સ્થળ છે . રોગના કારણે છોડના પાંદડાં ખરાબ થઈ જાય છે . પરંતુ આ સંવાદ પ્રક્રિયા સંચાર સૂચના , જાણકારી અથવા નિવેદન જ નહીં પરંતુ આ એક ઊંડા અને સઘન ઉદ્દેશ્યની પણ પૂર્તિ કરે છે . શિયાળાની ઋતુ શાક ઉગાડવા માટે યોગ્ય હોય છે . જ્ઞાન , વિજ્ઞાન , કલા અને સાહિત્ય વારસાની સંસ્કૃતિના મેરૂદંડ છે . કોઈ અભિયાનની સફળતા એ વાત પર આધાર રાખે છે કે સમૂહ એને કઈ રીતે અપનાવે છે અથવા સહયોગ આપે છે . આનો ફાયદો થયો . વૈલીમાં સ્વિમિંગ , ફિશિંગ અને હાઈકિંગની મજા લેવી ખરેખર મજેદાર અનુભવ રહ્યો ત્યાંના દ્રશ્ય તો હજી સુધી મારી આંખોની સામે ફરી રહ્યાં છે . બચાવના ઉપાય જણાવો . એવો પાન્ડુ - રોગ જે લોહીના નાશથી ઉત્પન્ન થાય . વિટામિન-એની ઉણપની સમસ્યા : દરેક પ્રાચીન શહેરની જેમ મકાઉની પોતાની ખૂબીઓ છે , જેને શહેરમાં ફરીને જ સમજી અને અનુભવી શકાય છે . ચમકતા ભારતની સચ્ચાઈ એ છે કે ૨૫ % આવક પર બસ માત્ર ૧૦૦ પરિવારોનો કબ્જો છે જ્યારે આપણી ૭૫ % વસતિ રોજ ૨૦ રૂપિયામાં વ્યવહાર ચલાવવા માટે મજબૂર છે . જ્યારે સમાજની પ્રગતિશીલ ચેતનામાં તીરાડ પડવા લાગી તો મીડિયા સમૂહોની અંદર કૉરપોરેટ પરિવારોના પત્રકારોના ટ્રેડ - યૂનિયન પર આક્રમણ કર્યું . એનાથી પર્યટનના ક્ષેત્રનો ઝડપથી વિકાસ થશે સાથે - સાથે પર્યટનથી જોડાયેલા અનેક ક્ષેત્રોનો ઉત્તરોત્તર વિકાસ થતો જશે . એકવાર એક રોચક પ્રસંગ અમેરિકાના રાષ્ટ્રપતિના પ્રેસ સચિવની સાથે થયો . કેન્સરની ચકાસણી પેથોલોજી પરીક્ષણ દ્વારા કરવામાં આવે છે . દાંતની સફેદી જાળવવી કોઈ કઠિન કામ નથી . આજના વ્યસ્ત જીવનમાં પોતાની જાતને તંદુરસ્ત રાખવી કોઈ પડકારથી ઓછું નથી . કરાઈકુડીમાં ડાક બંગલામાં રહેવાની ઉત્તમ વ્યવસ્થા છે . સાથે જ રોગ અવરોધક પ્રજાતિઓને ઉપયોગમાં લેવી જોઈએ . ભૂખ ઓછી થઈ જાય છે અને માથામાં દુખાવો રહે છે . યોનીમાં અસામાન્ય સ્ત્રાવ અથવા દુર્ગંધ , પેટના નીચેના ભાગમાં દુખાવો ( નાભિ તથા જનનાંગોની વચ્ચે ) ગોવામાં આવેલું પવિત્ર દૂધસાગર પ્રવાસના શોખીનો માટે સરસ સ્થાન છે . ઔદ્યોગિક વૈશ્વિકીકરણની ધૂનમાં ઝારખંડનું ઘણું બધુ અદીઠ , અજાણ અને અપેક્ષિત રહી ગયું છે . સાક્ષર વ્યક્તિ સમાચારોની ચર્ચા અન્ય વ્યક્તિઓ સાથે કરે છે . કારણ :- શ્વાસ - રોગમાં ફેફસાંની નાની - નાની વાયુ પ્રણાલિઓની દિવાલોની માંસપેશીઓ સંકોચાઈ જાય છે , જેના કારણે તેમાં અટકાવ થાય છે અને દરદીને વારંવાર અનિશ્ચિત સમયના હુમલા થવા લાગે છે . કહેવાય છે કે મુરાબાદ જિલ્લામાં મતલપુર નામની એક જગ્યાએ માલગાડીનો હોજ પાઈપ કાપાઈ ગયો હતો જેનાથી ગાડી ત્યાં રોકાઈ ગઈ હતી . હંમેશા આ બધું તાવના કારણે થાય છે . સમ્રાટ અથવા રાજા પણ લોકકળાઓનો આદર કરતા હતા તથા સમયે - સમયે ઉત્સવો , મેળાઓ , તીર્થ દર્શન વગેરે પ્રસંગે લોકકળાઓનું પ્રદર્શન પણ આયોજિત કરતા હતા . થોડા ડૉલર બચાવવાની કોશિશમાં કોઈ શહેરની ધડકનને સાંભળવાથી વંચિત રહેવાની ભૂલ ન કરો . દરેક બજેટ અને સુવિધા માટે અહીં હોટલ છે - ફાઈવ સ્ટાર હોટલથી માંડીને કેમ્પિગ સાઈટ અને બ્રેડ એન્ડ બ્રેકફાસ્ટ સુધી . જોકે મોંથી મોં દ્વારા પણ આ રોગ ફેલાઈ શકે છે . પ્રત્યેક શીશી સાથે ૨ મિ.લી. માપની એક ચમચી પણ હોય છે . સીટી વાહનથી માંડીને ઉત્તમ પ્રકારની ટૅક્સી સુધી . જવા માટે ફ્રેન્ચ એંબેસીમાં વિઝા અરજી કરો . આ મંદિર જમ્મૂથી ૮ કિલોમીટર દૂર નગરોટા નામક સ્થળે છે . ૧૯૬૨માં આકાશવાણી ગોવાનો પણ વિલય આકાશવાણીમાં થઈ ગયો . આને કચુંબરના રૂપમાં પણ ખાઈ શકાય છે . આ પરિસ્થિતિના ઘણાં કારણો છે , જેમાંનું એક છે કૃષિ પદાર્થોની કિંમત , ઉત્પાદન પછી જ વધે છે . છઠ તિથિએ જ્ઞાન થાય છે . જ્યારે પુખ્ત વયના લોકોને રુબેલા રોગ થાય છે , ત્યારે દાણાં નીકળવાના લગભગ બે દિવસ પહેલાં તેને તાવ આવે છે અને ભૂખ ઓછી થાય છે . આ જ દર્શનથી મકાઉનું જુગારખાનું આબાદ છે અને અહીંની કેટલીક હોટલોમાં તમે ચોવીસ કલાક નસીબનો દાવ અજમાવી શકો છો . તેમણે ૧૮૧૧માં પોતાના શિકારીદળની સાથે સર્વપ્રથમ મસૂરીની શોધ કરી હતી . હીમોફાઈલિયા રોગમાં મોટાભાગે આઠ વર્ષની ઉંમરમાં જ મૃત્યુ થઈ જાય છે . આ રોગમાં વારંવાર તેની સાથે ખાંસી આવે છે અને ગળામાં શુષ્કતા કે બળતરા થઈને ગળુ બેસી જાય છે , અવાજમાં ભારેપણું આવી જાય છે . પશમીના બકરીઓ પર શિયાળાના દિવસોમાં ઘણાં વાળ ઊગે છે . ચિકનગુનિયા રોગનો કોઈ ઈલાજ નથી , એની સામેની રસી પણ ઉપલબ્ધ નથી . ખેતરોમાં લહેરાતા પાકે તેમનો વિશ્વાસ વધાર્યો અને પહેલેથી અનેકગણો વધારે પાક તેમને મળ્યો . ગળા પર એન્ટીફ્લોજિસ્ટીન કે એન્ટીફ્લેમિન વગેરેનું પ્લાસ્ટર લગાવો . વિટામિન-એની ઊણપ કેમ અને કેવી રીતે ? પ્રાકૃતિક ચિકિત્સા પ્રણાલી ચિકિત્સાની એક રચનાત્મક પદ્ધતિ છે ; જેનો ઉદ્દેશ પ્રકૃતિમાં વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ તત્ત્વોના યોગ્ય ઉપયોગ દ્વારા રોગના મૂળ કારણને દૂર કરવાનો છે . જ્યાં અમેરિકા અને યુરોપીય સંઘે હંમેશા પોતાના ડેરી ખેડૂતોને નાણાંકીય મુશ્કેલીઓમાંથી બચાવવાના પ્રયત્નો કર્યા ત્યાં આપણે ડેરી ઉત્પાદનોના મૂલ્યોમાં ઘટાડાના કારણે પશુપાલકોને એમની સ્થિતિ પર છોડી દેવામાં આવે છે . નીલરહિત શેવાળ સૂર્યની ઊર્જાથી પોતાનું ભોજન બનાવે છે . ત્યારથી નરબલિના પ્રતીકાત્મક વિરોધ સ્વરૂપ આ પરંપરાને જીવંત રાખતાં દર વર્ષે રક્ષાબંધનના દિવસે ચારે ખાપોંના લોકો અહીં ઢોલ નગારાની સાથે પહોંચે છે અને પથ્થરોની રોમાંચકારી રમત રમે છે . ૧૯૯૩માં દેશમાં લગભગ ૪ કરોડ ટેલીવિઝન સેટ હતા . ભારતની અર્થવ્યવસ્થા ખેતી આધારિત છે અને લગભગ ૧૨ કરોડ ગ્રામીણ પરિવાર એના પર નિર્ભર છે . આને માટે જરૂરી છે માટીનો નમૂનો સમગ્ર વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે . બાળક કેટલાક સમય માટે બેભાન અવસ્થામાં પણ જઈ શકે છે . નાકના નસકોરામાંથી લગભગ લોહી વહેતું રહે છે . ૪૦ વર્ષથી મોટી ઉંમરની સ્ત્રીઓ માટે તો આ પરીક્ષણ વિશેષરૂપે મહત્ત્વપૂર્ણ હોય છે . એ પહેલા સવારે મંદિરમાં મા વરાહીની પ્રતિમાને ચારે ખાપના લોકો નંદગૃહ લઈ જાય છે , જ્યાં મૂર્તિઓને દૂધથી નવડાવવામાં આવે છે અને નવાં વસ્ત્રોથી સુસજ્જિત કરવામાં આવે છે . ખાદ્ય પદાર્થ વેચતાં સ્થળો પર સ્વચ્છ અને શાકાહારી ભોજનની વ્યવસ્થા છે . એ બાળકોમાં ડાયબિટિસ થવો કોઈ મોટી વાત નથી જેમના માતા - પિતાને ડાયબિટિસનો રોગ હોય છે . ઝાડા નાના છોકરાઓમાં એક સામાન્ય રોગ છે . બસ સ્ટેન્ડથી નૈનાદેવી મંદિર પહોંચવા માટે લગભગ બે કિલોમીટર પહાડી માર્ગનું પગપાળા ચઢાણ છે જેને સામાન્યરીતે બધાં યાત્રી લગભગ અડધા કલાકમાં પૂરું કરી લે છે . દુર્ભાગ્યથી મને ઊંચાઈની અસર અનુભવાવા લાગી હતી . નવેમ્બર સમાપ્ત થતા થતા વાવેલા છોડ ખેતરમાં રોપણીને યોગ્ય થઈ જાય છે . શસ્ત્રક્રિયાનો આધાર કેન્સરના તબક્કામાં પર રહેલો છે . ચીલા વન્યસંરક્ષણ ઉદ્યાન ફરવા માટે નવેમ્બરથી જૂનનો સમય સૌથી સારો છે . અહીં પહોંચવા માટે તમે બસ અથવા રેલમાર્ગનો સહારો લઈ શકો છો . કોલેરા અટકાવવા માટે ઓરલ વેક્સીન બજારમાં જલદી આવવાની સંભાવના ખાસી વધી ગઈ છે . મસૂરીમાં ખરીદી - આંતરિક જનમત જ ક્યારેક બાહ્ય સ્વરૂપમાં પ્રગટ થાય છે . આ ચીજોને પણ તમે ખોરાકમાં સમાવી આંખોને નબળી બનતી બચાવી શકો છો . વિશ્વસ્વાસ્થ્યસંગઠન અનુસાર ભારતમાં ઓરિસ્સા , પશ્ચિમબંગાળ , ગુજરાત જેવાં કોસ્ટલ વિસ્તારો તથા દિલ્હી , મુંબઈ જેવા મહાનગરોમાં કૉલેરાની અસર સવિશેષ જોવા મળે છે . એના માટે હવે ગોળીઓ પણ ઉપલબ્ધ છે . આ પણ રોજ એક નિશ્ચિત પ્રમાણમાં બાળકોને મળવું જરૂરી છે . દેહરાદૂનની ઉત્તરમાં હિમાલય અને દક્ષિણમાં શિવાલિક પહાડીઓ આવેલી છે . ઑક્ટોબરમાં રોપેલા છોડની સિંચાઈ કરો . મોટા આંતરડા અને મળાશયના કેન્સરની તરત જાણ મેળવવા માટે નિયમિત ડૉક્ટરી તપાસ કરાવવી મહત્વપૂર્ણ છે . સોલંગમાં એકવાર કરવામાં આવેલી યાત્રાની મોહક સ્મૃતિઓ જીવનભર માટે માનસપટ પર અંકિત થઈ જાય છે . સડકમાર્ગથી અહીં ચંડીગઢ , કીરતપુર અને બિલાસપુર થઈને પહોંચી શકાય છે . ત્યાં મહારાષ્ટ્ર પ્રવાસન વિકાસ કોર્પોરેશન ડેક્કન ઓડિસીની સફર ઔંરગાબાદ , નાસિક , પૂણે વગેરેની તરફ છે . મનાલીથી સોલંગ ટેક્ષી , કાર અથવા બે પૈડાંવાળાં સાધન દ્વારા પણ પહોંચી શકાય છે અને સોલંગના સૌંદર્યને આત્મસાત કરીને સાંજે તમે આરામથી મનાલી પહોંચી શકો છો . સઘન કૃષિમાં ગંધકની વ્યાપક ઊણપ ગમે ત્યારે કૃષિ ઉત્પાદનમાં સ્થગિતતા માટે જવાબદાર સાબિત થઈ રહી છે . છ મહિનાથી ઓછી ઉંમરના બાળકો ભૂખના કારણે જાગ્યા વિના એક જ વારમાં પાંચ છ કલાકથી વધારે ઉંધ લે છે . આ મંદિરના કારણે આ ગામનું નામ કાલીકાજી પડ્યું . સરકાર ખાંડની મીલો પાસેથી બજાર કિંમત કરતાં ઓછી કિંમતે ખાંડ ખરીદે છે અને રેશન દુકાનો પર ૧૩.૫૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવથી વેચે છે . સફળ પત્રકાર એ છે જેનો સારો જનસંપર્ક હોય તથા જે સરકાર દ્વારા આપવામાં આવેલી પ્રેસનોટને ઝડપથી વિચાર કર્યા વગર પ્રકાશિત કરી દે છે . આપણે પત્રકારત્વ અને મીડિયાકારિતાના દાયરામાં વાતો કરતા તાકાત છોડી દેવી જોઈએ નહીં . આમ્રેશ્વરમાં આંબાના ઝાડના થડમાંથી શિવલિંગ નીકળ્યું એમ કહેવાય છે . મોટાભાગની ફિલ્મો હિંદી , તેલુગૂ , તમિલ , કન્નડ ભાષાઓમાં બનાવવામાં આવે છે . કાદવ એવો કે એક કિનારાની માટીને પગથી હલાવવાથી બીજા કિનારાની માટી હલી જાય . આમાં દરદીનું થોડાક જ મહીનાઓમાં મૃત્યુ થઈ જાય છે . જેસલમેર દિલ્હીથી ૭૯૩ કિલોમીટર દૂર છે . આને સામાન્ય શબ્દોમાં દરાજ કહે છે . આ સમચારપત્રમાં ` બંગલાર કથા ` , ` સ્વદેશ મિત્રમ્ ` , ` હિંદુસ્તાન ટાઈમ્સ ` , ` પ્રતાપ ` અને ` બસુમતી ` મુખ્ય હતાં . રાજ્યમાં પ્રત્યેક ગ્રામસભાસ્તરે સ્ત્રીસ્વાસ્થ્યકાર્યકર્તા દ્વારા મહિનામાં એક નિશ્ચિત દિવસે ( શનિવારે ) આઉટરીચ સત્રનું આયોજન કરીને , સ્ત્રીઓ અને બાળકોની તંદુરસ્તીનું જતન તથા રસીકરણ ગ્રામસભાસ્તરે કરાવવામાં આવી રહ્યું છે . પાન વળવાની સાચી જાણ ન હોવાથી માળી ફૂગનાશક અને કીટનાશકમાં સાચી પસંદગી નથી કરી શકતા . એશિયાના અન્ય દેશો , યુરોપ , ઓસ્ટ્રેલિયા અને થાઈલૅન્ડના અન્ય શહેરોથી અહીં નિયમિત અને ચાર્ટડ વિમાન આવે છે . એનાફલીઝ મચ્છર કરડવાથી પાંચ - છ દિવસ પછી મેલેરિયાના લક્ષણ દેખાવા માંડે છે . પ્રભાષ જોશીનું જનસત્તા તો પ્રકાશિત થઈ જ રહ્યું છે . આશ્ચર્ય છે કે કર્વીનું જિલ્લાપ્રશાસન આજ સુધી આ અમૂલ્ય વારસાથી અજાણ કેમ છે ? પરંતુ થૈલીશાહો દ્વારા સંચાલિત મીડિયાની ખબર હશે તો અન્ના હજારે અને અરવિંદ કેજરીવાલ જેવા ચરિત્ર મહાનાયકની જેમ રજૂ કરવામાં આવશે . અને ગળુ ખુલી જાય છે . આના માટે સૌથી પહેલાં રાજ્ય સરકારોએ દૂધના સરકારી ખરીદ મૂલ્ય ઓછામાં ઓછું ૨૫ રૂપિયા લિટર કરવા માટે સહકારી સંઘોને અનુદાન આપવા વિચાર કરવો પડશે . સાદો , સુપાચ્ય પૌષ્ટિક ખોરાક ખાવ , ચાળ્યા વગરના લોટની રોટલી , જૂના ચોખા , ફાડા , મગની દાળ ખાવ , ફળ તથા લીલા શાકભાજી ખાવ . ખરેખર આ એ યંત્રણાઓના નમૂના છે જે એ લોકોએ કેટલાય વરસો સુધી ભોગવી છે . મુખ્ય નદીઓ પર બંધ બનાવીને તેમની જળ સંગ્રહશક્તિને વધારી શકાય છે . ઊંઘ ન ઉડાડે દાંતનો દુ:ખાવો . અર્ધ અથવા પૂર્ણ બેહોશી આવવી . બાળકોને પૂરતું પોષણ મળવું જરૂરી છે . વ્યક્તિ ખૂબ સરળતાથી રોગનો ભોગ બનવા લાગે છે . પ્રાથમિક સ્વાસ્થ્યકેન્દ્રનો ચિકિત્સા અધિકારી વિટામિન-એ મંગાવવા , બાળકોને વિટામિન-એનો ડોઝ આપવા અને કાર્યક્રમની દેખ - રેખનો જવાબદાર હોય છે . ગરમીના દિવસોમાં માટીમાં તિરાડ પડી જાય છે . ભીમતાલથી થોડાં અંતરે ચારે બાજુથી પહાડોથી ઘેરાયેલ કટોરાના આકારનું ખુરપાતાલ ખૂબ જ સુંદર છે . સી.ડી.સી. અનુસાર આ મૃત્યુદર ૧૫થી ૫૦ % સુધીનો માન્યો છે . મોટી - મોટી કંપનીઓ સ્થાપિત કરવાના નામે આદિવાસીઓના હક પર લૂટ ચલાવવામાં આવી . મોટાભાગના વિષાણુજનિત રોગનો ઉપચાર હોતો પણ નથી ; ફક્ત સહાયક ઉપચાર તથા લક્ષણોને આધારે ઉપચાર થાય છે . આખી બાંયના પહેરણ , મોજાં વગેરેનો ઉપયોગ કરવો . ધાર અને આસપાસના અન્ય મુખ્ય શહેરોમાંથી માંડુ માટે નિયમિત બસ સેવાઓ છે . અહીં તમે જયપુરી રજાઈ , રાજસ્થાનના ક્રાફ્ટનો સામાન ખરીદી શકો છો . બધી રસોળી કેન્સર નથી હોતી , પરંતુ સાવધાની આવશ્યક છે . રસીકરણ પશ્ચાત સુરક્ષાત્મક પ્રતિજૈવિક પ્રતિક્રિયા વિકસિત થઈ ચુકી છે તેવી વ્યક્તિઓને તીવ્ર અને જૂનાં ચેપ તથા રોગ સામે પણ સંપૂર્ણ સુરક્ષા મળી શકે છે . ઘણાં મા - બાપ બાળકને ઊંઘમાં જ દૂધ પીવડાવી દે છે અને બાટલી કલાકો સુધી હોઠને ચોંટેલી રહે છે , જે કોઈ પણ રીતે સારી સ્થિતિ નથી . સિક્કિમમાં ન તો કોઈ રેલવે સ્ટેશન છે અને ન હવાઈમથક . ૧૮૨૬માં અંગ્રેજ સેનાના કેપ્ટને આ પર્વતીય સ્થળ પર પોતાનું નિવાસસ્થાન બનાવડાવ્યું . વીજળી , પાણી , ખાતર , બીજ , બગડતી હવા , ખરાબ થતી માટી અને મેલા તથા પાણીના સમાધાનનું વૈજ્ઞાનિક પદ્ધતિનું પ્રશિક્ષણ સામાન્ય ખેડૂતોને આપવું જોઈએ . બાળકોની નાની - નાની વાતોથી જલદી પરેશાન થઈ જવું . પક્ષીઓને જોવા માટે એક દૂરબીન સાથે હોય તો મજા વધારે રહેશે . પ્રાચીન ઢંગથી બનેલાં લાકડાંના મકાન તથા મંદિર , હાથથી વણેલી ટોપી , કોટ , પેન્ટ તથા પગનાં મોજાં જેનો શિયાળામાં ઉપયોગ કરી શકાય છે . ગોવિંદઘાટથી ૧૨ કિલોમીટરની પગપાળા યાત્રા પછી ઘાંઘરિયામાં યાત્રીઓને આરામની સગવડ છે . શરદી પણ એક સામાન્ય સમસ્યા છે અને જો સમય જતા તેને નિયંત્રિત ન કરવામાં આવે તો તેનાથી ન્યુમોનિયા અને કાકડા થઈ શકે છે . પ્રાકૃતિક સુંદરતા , વન ઔષધિ , વન્ય પ્રાણીઓથી ભરપૂર , સાતસો પહાડીઓના ઘાટના નામથી પ્રખ્યાત સારંડા જંગલ એશિયાનું સૌથી ગાઢ સાલ વન છે . કમળો આફ્રિકા અને દક્ષિણઅમેરિકાના દેશોમાં જોવા મળતો એક મુખ્ય રોગ છે . ઝારખંડ તમારા માટે એક સંપૂર્ણ પર્યટન સ્થળ છે , જ્યાં તમે મેળવશો દિલ અને મગજ બંનેનો સંતોષ . રોગી ઈયરફોન લગાવી દે છે અને ડૂબી જાય છે સારા સંગીતમાં બસ પછી એને શું ચિંતા દાંતનો ઈલાજ ચાલ્યા કરે છે અને એ રહે છે ચિંતામુક્ત . ધૂમ્રપાન અને તમાકુથી થતાં નુકસાન વિશે જાણકારી આપવી . શિમલાથી રિવાલસર વાયા ભરાડીઘાટ ઘાઘસ ૧૩૫ કિલોમીટર છે . ઝાડા , નિમોનિયા , પ્લુરિસી વગેરેના કારણે દરદીનું મૃત્યુ થઈ જાય છે . કુદરતે પૃથ્વીને અનેક વરદાન આપ્યા છે અને આ જ વરદાનોમાંથી એક છે , દૂધસાગર એટલે દૂધનું ઝરણું . કૃષક પદ્ધતિની તુલનામાં વિભિન્ન પાકોની ઉત્પાકતામાં ૩૯થી ૭૬ ટકાની વૃદ્ધિ આંકવામાં આવી છે . ત્યાં , સિવિલ સોસાયટીના લોકો દ્વારા ચલાવવામાં આવેલા ` ઈંડિયા અગેંસ્ટ કરપ્શનના ` નારાએ ઈંટરનેટના માધ્યમથી દરેકને જોડવાનો પ્રયત્ન કર્યો . રાનીખેતમાં રહેવાની સારી સુવિધાઓ છે . બિટાટ ધબ્બા કંજક્ટાઈવા ઉપર ફીણયુક્ત પદાર્થ જમા થવાથી બને છે . અહીંના કૃત્રિમ સરોવરમાં તરવા પુલની સાથે નૌકાવિહારની સુવિધા પણ છે . જે - જે સ્થળે સતીના અંગ પડ્યા , તે શક્તિ પીઠોના રૂપમાં પ્રતિષ્ઠિત થયા . ગરીબ વર્ગમાં દૂધ ના પીનારા બાળાકો , સ્ત્રીઓ , વૃદ્ઘોમાં આયર્નની ઊણપનું ખાસ જોખમ રહે છે . પ્રત્યેક રવિવાર તો ઓછામાં ઓછું આપણી ખુશી મુજબ ગાળવો . કેટલાક પર્યટક ત્યાંના જનજીવન પર એક અનુસંધાન અહેવાલ તૈયાર કરે છે . આ જ રીતે મોટાભાગના મઠ શિયાળા અને ઉનાળામાં પોતપોતાના જલસા કરે છે . માથાનો દુ:ખાવો , આંખોમાં ભાર , વાંચવામાં તકલીફ . તાત્કાલિક ફાયદા માટે એક્સરેજ લગાવાથી ફાયદો થાય છે , પણ ફરીથી રોગ થાય છે . અહીં ઓછી ઊંચાઈના કારણે મારી સ્થિતિ સુધરવા લાગી . ફિલ્મ ખૂબ જ યથાર્થ રીતે એ સમયના યુવાનની માનસિકતા બતાવે છે . ઊલટી , ઝાડા થાય , ત્યારે મીઠા અને ખાંડનું દ્રાવણ કે ઓઆરએસ પીવડાવો . દૃશ્યને ઉપસ્થિત કરવા માટે રેડિયોની પાસે મંચ નથી હોતો આથી આ જ ધ્વનિસંકેતો અથવા અવાજના માધ્યમથી વાસ્તવિક વાતાવરણનું નિર્માણ કરવામાં આવે છે . ભવિષ્યમાં નકલી દાંત લગાડાવવા પડે છે . દંતકથા એ પણ છે કે અહીં હનુમાનને સંજીવની બુટ્ટી મળી હતી . ભ્રષ્ટાચાર , અન્યાય , ભાઈ - ભત્રીજાવાદ , અધિકારીઓની મનમાની , રાજનૈતિક - આર્થિક ભ્રષ્ટાચાર , મહિલાઓ પર અત્યાચાર વગેરે ક્ષેત્રોમાં શોષિતનો અવાજ બુલંદ કરવામાં સમાચારપત્ર ઘણાં સફળ રહ્યાં છે . સ્વચ્છ પાણી વધારે ને વધારે પીઓ . કેન્સરરજીસ્ટરમાં તેઓ પોતાના બહારના વિભાગમાંથી આવતાં કેન્સર રોગીઓનું રજીસ્ટ્રેશન કરશે અને દર મહીને આ રિપોર્ટ મહાનિર્દેશાલયને મોકલશે . જનમતની શક્તિ સમાજમાં પરિવર્તન ઉત્પન્ન કરે છે . બાળકને નવડાવતા પહેલા જરૂરી વસ્તુઓ એક જગ્યાએ મૂકી દો . પૂરતાં પ્રમાણમાં વિટામિન-એ પ્રાપ્ત કરવાથી પોષણની ઉણપને કારણે આવતા અંધત્વને અટકાવી શકાય છે . એક ક્ષય રોગી એક વર્ષમાં લગભગ ૧૦ - ૧૫ વ્યક્તિઓને ચેપીત કરી શકે છે . આજે ખેતી તેમજ સંબંધિત કાર્યો જેવાકે દૂધ ઉત્પાદન , ઘેટા પાલન , રેશમ ઉત્પાદન અને અન્યમાં પણ વિશ્વમાં ઘણી શોધ થઈ ગઈ છે પરંતુ એનો લાભ હજુ સુધી સામાન્ય ખેડૂતો સુધી પહોંચવો એ ઘણી દૂરની વાત છે . જો તમે ઘ્યાન કરો છો , તો અહીંના તુશિતા ઘ્યાન સેન્ટરમાં પ્રાયોગિક રીતે આપવામાં આવતા વર્ગોમાં દાખલ થઇ શકાય છે . સામાન્ય માણસને તો દૂર પક્ષીનો કલરવ સાંભળવો મુશ્કેલ પડે છે . પ્રત્યેક પંચવર્ષીય યોજનાઓ દરમિયાન આ કાર્યક્રમની અવધારણાઓમાં વ્યાપક સુધારો કરવામાં આવ્યો છે . ભારતમાં દૃષ્ટિહીનતાના વ્યાપનું પ્રમાણ ૧.૪ % છે , આ પ્રમાણને ૦.૩ % સુધી લાવવા માટે ભારત સરકારે ઈ.સ. ૧૯૭૬માં રાષ્ટ્રીય દૃષ્ટિહીનતા નિવારણ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો . મૂળ નીકળ્યા પછી છોડને પીટ : પરલાઈટના ( ૧ : ૧ ) માધ્યમથી લગાવીને દશાનુકુલન કરી લો . એમના કેમેરા દંતેવાડા - બસ્તરથી બરબાદ થઈને આંધ્રપ્રદેશના રાહત શિબિરોમાં શરણાર્થી બનેલા એક લાખથી વધારે આદિવાસીઓના સત્યથી રૂબરૂ થવાની હિંમત નથી કરતા . ` હજારો ખ્વાહિશેમાં ` મધ્યમ ગતિનું નૃત્ય અને ગીત છે જ્યારે ચક્રવ્યૂહમાં ઝડપી ગતિના નૃત્ય ગીત છે . જ્યારે ઉપરોક્ત બધી સ્થિતિ ખેતરમાં એક જેવી હોય ત્યારે એક જ નમૂનો લેવામાં આવે છે. દેહરાદૂનમાં ભારતીય સૈન્ય અકાદમી પણ છે . લીલાં પાનવાળા શાકભાજી , ફણગાવેલા મગ - ચણા , ફળ , દૂધ , જ્યૂસ વગેરે લેવા ફાયદાકારક રહે છે . આ તડકો સારો લાગે છે , પણ આ વધારે તીવ્ર હોવાના કારણે ચામડીને બાળી દે છે . સોની સોરીની હકીકત રાષ્ટ્રની સામે ઉજાગર થઈ ગઈ છે . કરુણામય ભગવાન બુદ્ધનું સંપૂર્ણ શિક્ષણ અને એમનું જીવન અહિંસા અને પ્રત્યેક પ્રાણી માટે કરુણાથી સમર્પિત હતું . ખાસ કરીને ડિસેમ્બરથી ફેબ્રુઆરી માસ સુધી લોકો રંકિણીમંદિરમાં પરિવાર સાથે પિકનિકમાં આવે છે . બે વર્ષનું થાય ત્યારે એને બ્રશ કરાવવાનું શરૂ કરવું . પરંતુ આ પ્રસારણ પંજાબ તથા દિલ્લીના નજીકના ક્ષેત્રો માટે જ હતું . મંદિરમાં બાહ્ય ભાગ તિબેટી શૈલીમાં બનેલો છે . સરોવરની સાથે જોડાયેલી દંતકથાઓ કહે છે કે કાશ્મીર નરેશ રાજા ઈન્દ્રબોધીના પુત્ર ત્રિકાલદર્શી બૌદ્ધગુરુ પદ્મસંભવ સાધના માટે અહીં આવ્યાં હતાં . આલિશાન હોટલોની સુવિધાઓ અને કેસિનોના ચક્કરમાં ફસાઈ ગયા તો તમે મકાઉની આબોહવાથી અપરિચિત રહી જશો . બાળમૃત્યુના કુલ અંકડાઓમાં લગભગ બે તૃતીયાંશ બાળમૃત્યુ નવજાત શિશુકાળમાં થઈ જાય છે . અહીંથી વૈષ્ણોદેવીના દર્શન માટે લગભગ ૬ હજાર ફૂટની ચઢાઈ કરવી પડે છે , જે પર્વતીય માર્ગના રૂપમાં લગભગ ૧૪ કિલોમીટર છે . જલદી પચી જાય તેવું ભોજન કરવું જોઈએ . ઘ્યાન શીખ્યા પછી નેચુંગ મોનેસ્ટ્રીમાં બનેલું મ્યુઝિયમ જોઈ શકો છો . પરંતુ ઉચ્ચવર્ણે ક્યારે પણ લોકસંસ્કૃતિનો વિરોધ નથી કર્યો કારણકે સ્થાનીય સૂચનાઓ , સંપર્ક અને સંવાદ માટે લોક શૈલી તથા લોકકળાઓનું મહત્ત્વ હતું . વાગવાથી પણ આ રોગ થાય છે . આધુનિક યુગમાં સૂચનાઓને એક ઉપાદાન માનવામાં આવે છે . એકસો અગિયાર પગથિયા ચઢીને અથવા પછી સાંકડી પાકી સડકથી પણ ત્યાં પહોંચી શકાય છે . મસૂરીમાં પદ્મિની નિવાસ , વિષ્ણુપેલેસ , સિવા કોટિનેન્ટલ , શિપ્રા , કુલરી , પાર્ક હોટલ , હિલક્વીન , પ્રેસિડેન્સી લાયબ્રેરી વગેરે ગેસ્ટહાઉસ રહેવા માટે ઉપયોગી છે . સેક્સ સંબંધી ક્રિયાઓમાં શારીરિક અસમર્થતા . સમયે - સમયે ડૉક્ટરને બતાવતા રહો . આજે કૃષિ ક્ષેત્રને ઉદ્યોગની જેમ દરેક ક્ષેત્રમાં મદદની જરૂર છે . ફળોના રસમાં નેચરલ શુગર હોય છે , જ્યારે દૂધમાંની શુગરને લેક્ટોસ તરીકે ઓળખવામાં આવે છે . સપ્ટેમ્બરના અંત સુધી વર્ષાઋતુ પોતાના છેલ્લા ભાગમાં પહોંચી જાય છે . તેમાં વિટામિન-ઈ વધારે માત્રામાં પ્રાપ્ત થાય છે , જેના કેવળ મોતિયા , કેટલાય પ્રકારનું આંધળાપણું અને અન્ય આંખોના રોગથી બચાવે છે તેમજ પારજાંબલી કિરણોથી પહોંચતા નુકસાનથી પણ આંખોની રક્ષા કરે છે . અસામાન્ય યૌન સંબંધોથી દૂર રહો . આંખ અને નાકમાં ચારથી છ ટકા કોકેન લોશનનો સ્પ્રે કરવો કે નાક અને ગળામાં એડ્રિનેલીન ક્લોરાઈડ ( ૫૦૦૦માં એકનો ) સ્પ્રે કરવો અથવા એનું ઈન્જેક્શન આપવું ઉપયોગી છે . મોટી પથરી વધારે દુખાવાવાળી હોય છે અને દરદીને મૂત્રપિંડના દુખાવાના કારણે બેહોશી પણ થઈ જાય છે . આપણા દેશમાં જ નહીં પરંતુ સંસારના બધા લોકતાંત્રિક દેશોમાં આ સંઘર્ષ ચાલી રહ્યો છે . વીસમી સદીની મધ્યમાં વીજળી અને ડીઝલથી ચાલતી મોટરોના વિકાસથી ભૂગર્ભ જળ ઊંડાઈથી બહાર કાઢવાનું શક્ય બન્યું . બધાંએ પોત - પોતાની કથા - વ્યથા સંભળાવી અને ટ્રેકિંગ અભિયાન પૂર્ણ થવાની ખુશી ઉજવી . સહસ્ત્રાધારા ગંધકના પાણીનો પ્રાકૃતિક સ્રોત છે . મલાંથી બસ અથવા ખાનગી વાહનો દ્વારા ચામુંડા મંદિર જઈ શકાય છે . સૂરજના પ્રખર કિરણોથી લાલ થયેલા રસ્તાની બંને બાજુ ફેલાયેલા લાલ માટીના ખેતરોને જોઉં છું . બિન્સર પહોંચીને પર્યટક શાંત પ્રાકૃતિક વાતવરણની વચ્ચે હિમાલયની ચોખંબા , ત્રિશૂલ , નંદાકોટ , નંદાદેવી જેવા ઊંચા શિખરોની સામે પોતાનો સાક્ષાત્કાર કરીને આત્મિક શાંતિનો અનુભવ કરે છે . ફૂલને કાઢ્યા પછી તેમને સારી રીતે ભરી લો કારણકે ફૂલ તૂટી શકે છે . જો ફોલ્લો ( Solitary ) હોય તો ગ્રેન ઈનેટીન હાઈડ્રોક્લોરાઈડનું ઈન્જેક્શન દસ દિવસ સુધી રોજ લો . મંદિરથી લગભગ એક કિલોમીટર દૂર તત્કાલીન સરતાજ રાજ્યની સરહદ પર રાજા હરિપ્રકાશ ( ૧૬૯૪ - ૧૭૦૩ ) દ્વારા સીમા દેખરેખ કરવા માટે બનાવેલો લુઠકડીનો કિલ્લો અને તત્કાલીન જુબ્બલ રાજ્યની સરહદ પર બનેલો કિલ્લો અને હેલીપેડનું વિહંગમ દ્રશ્ય બધાં પર્યટકાના આકર્ષણનું કેન્દ્ર છે . ડેક્સા નામની એક્સ-રે પદ્ધતિ દ્વારા ખબર પડી જાય છે કે તમારા શરીરમાં વર્તમાનમાં તૂટેલા હાડકાની શું સ્થિતિ છે . અંતે સોની સોરીને ન્યાય અપાવવા માટે ભારતીય પત્રકારત્વની શી જવાબદારી બને છે ? મરડાના મુખ્ય લક્ષણોમાં રોગીને તીવ્ર સ્વરૂપે ઉદરશૂલ સાથે ઝાડા થાય છે અને ગુદાની આસ - પાસના ભાગમાં તીવ્ર ચૂંક અનુભવાય છે . એના સંગ્રહાલયમાં ૧૯મી અને ૨૦મી સદીના હથિયાર , હાથીદાંત સહિત ટ્રોફીઓ અને મેડલ્સનો અદભુત સંગ્રહ છે . બહુ ઠંડી ઋતુમાં સવારે સવારે ખેતરમાં સિંચાઈ કરવી લાભદાયક રહે છે . એપેંડિક્સથી બચાવ પણ થઈ શકે છે . દૂરદર્શનના પ્રભાવને કારણે અન્ય સાધનોની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે કારણકે આ દૃશ્ય તથા શ્રાવ્ય માધ્યમ હોવાથી યથાર્થની વધારે નજીક છે . પિત્તાશયમાં પથરી થવાથી પિત્તાશય કાઢવા માટે . સેન્ટ બાર્થ હવાઈમથકનો રનવે દુનિયાનો બીજો સૌથી નાનો રનવે છે , જ્યાંથી આસપાસના દેશો ગ્વાડેલૂપ અને સેન્ટ માર્ટિન માટે કૉર્મશીયલ ફ્લાઈટ્સ મળે છે . રોગવાહક મચ્છર મુખ્યત્વે ઘરની બહાર , અનાજના ખેતરો , તળાવ , પાણી ભરેલાં ખાડામાં રહે છે . તે આ સ્થાનની સુંદરતાથી એટલો પ્રભાવિત થયો કે તેને અહીં પોતાનું ઘર બનાવ્યું , જે આજે પિલગ્રિમ કૉટેજના નામથી ઓળખાય છે . સડક માર્ગ : અમૃતસરથી પુલ કંજરી ૧૬ કિલોમીટર દૂર છે . શરીરની ચામડી અને આંખોનો રંગ ઘટ્ટ પીળો હોય છે , પેશાબનો રંગ ચમકતો કેસરી થઈ જાય છે , ચામડી અને કફવાળા પાતળા પારદર્શક પડમાંથી લોહી આવવા લાગે છે . યકૃતવિદ્રધિ રોગ સામે રક્ષણ મેળવવા માટે બધા ખાદ્ય તેમજ પ્રવાહી પદાર્થોને માખીઓથી દૂર રાખવા જોઈએ . સ્વાસ્થ્ય અને આઈ.સી.ડી.એસ. કાર્યક્રમના અધિકારીઓ અને આ કાર્યક્રમોના સંચાલકો કરોડો બાળકોની આંખોની દષ્ટિ બચાવવા અને એમનું જીવન સુધારવામાં અસરકારક ભૂમિકા નિભાવી શકે છે . પહેલા અર્ન્તહ્રદય - સોજાના રોગની સારવાર કરવી જોઈએ . જયપુર અને ઉદયપુરમાં તમે ઐતિહાસિક કિલ્લા , મહેલ અને અન્ય અનેક જોવાલાયક સ્થળોને જોઈ શકો છો . કેન્સરની જાણ થતાં જ તેનો ઈલાજ શરૂ કરી શકાય છે . જો યૌન ચેપીત રોગનો યોગ્ય ઉપચાર કરવામાં ન આવે , તો ઘણી જટિલતાઓ પેદા થઈ શકે છે . શિવ સિવાય , ગણેશ , હનુમાન તેમજ રામ - સીતાની મૂર્તિઓ પણ આમ્રેશ્વરમાં સ્થાપવામાં આવી છે . કાર્યક્રમોની સફળતા સ્વયં કાર્યક્રમોની રજૂઆત પર આધાર રાખે છે . ઓનિકોમાઈસિસ શું છે ? ચિકનગુનિયાનો રોગ માનવ - મચ્છર - માનવના ચક્રમાં ફેલાય છે . અમીબા મરડાનો રોગ એક વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મ જીવાણુ એન્ટામીબા હિસ્ટૉલિટિકા ( Entamoeba histolytica ) નામના ઉપસર્ગથી ઉત્પન્ન થાય છે . સરોવરની અંદર શું , બહાર પણ પોલીથીન બેગ ખૂબ દેખાય છે . જ્યાંથી પબ્બર નદી વહે છે , તે ભૂ - ભાગને પબ્બર ઘાટી પર્યટન વિકાસ યોજનામાં સામેલ કરી લેવામાં આવ્યો છે . કેટલાંય એવા વિદ્વાન પર્યટક પણ છે જે કવિ , લેખક , પત્રકાર , રાજદૂત તેમજ યુનિવર્સિટીઓના અધ્યાપક છે . યાત્રીનું શારીરિક અને માનસિક રૂપથી સ્વસ્થ હોવું અત્યંત જરૂરી છે . અધ્યનકર્તા એમજી એમ મેડિકલ કૉલેજના એમબીબીએસના અંતિમ વર્ષના વિદ્યાર્થી ડૉ. નિખિલ તાંબેએ જાણ્યું કે આમાંથી ૯૯ ફોન પર એવા જીવાણું કે કવક જણાયા જે રોગીના રોગને ગંભીર બનાવવાની સાથે એના મટવામાં વિલંબનું કારણ બની શકે છે . તાવ અને ઉધરસમાં પણ આ મિશ્રણ લાભદાયક છે . દૂર બેઠેલા સહેલાણી બાવળ , જાંબુ અને વડના વૃક્ષો પર બેઠેલા પક્ષીઓને દૂરબીનથી નિહાળતા રહે છે . જેની ચામડી વધારે સૂકી હોય છે , એમને ખાસ કાળજી રાખવાની જરૂરીયાત હોય છે . દવાઓમાં સ્પિરિટ ઈથર નાઈટ્રેસી , લિકર અમોનિયા એસિટેટિસ વિનમ ઈપિકાક , બ્રોમાઈટ્સ , મૌર્ફીન અને ડોવર્સ પાઉડર ઉપયોગી છે . સિંચાઈની યોજના એ પ્રકારે બનાવવી જોઈએ જેથી વરસાદ ઓછો થાય ત્યારે આ નદીઓના પાણીનો ઉપયોગ કરી શકાય . રૂપકુંડ જવાની શ્રેષ્ઠ મોસમ જુલાઈથી સપ્ટેમ્બર સુધી છે . હોંગકોંગ એરપોર્ટ પર સરળતાથી પરવાનો મળી જાય છે . કૈટાર્હલ ન્યુમોનિયા યુવાવસ્થામાં પણ થઈ શકે છે . યૂરોપીય સંઘે આર્થિક સંકટના સમયમાં પોતાના દૂધ ઉત્પાદકોના ઉત્પાદન અને નિકાસને ટેકો આપવા માટે અનુદાનોને બહાલી આપી . કેન્સરરજીસ્ટરથી આપણને ખબર પડશે કે રાજ્યમાં કેન્સરથી પીડાતી વ્યક્તિઓની સંખ્યા કેટલી છે અને કયા ક્ષેત્રમાં કયું કેન્સર વધારે જોવા મળ્યું છે . અમે સરોવરના કિનારે ઘણો બધો સમય વીતાવ્યો . પેઢાં , હોઠ અને ગાલના રંગમાં થતાં પરિવર્તન તરફ વિશેષ ધ્યાન આપવું જોઈએ . રોગથી સૌથી વધારે યુવાનોનું મૃત્યુ થાય છે સિવાય કે અન્ય કોઈ પણ ચેપીત માંદગી કરતા . જે દેશની સંસદ પોતાની ગરિમા ખોઈ ચુકી હોય , એ દેશની સંસદીય વ્યવસ્થાના અંગ પ્રેસ કાંઉસિલ પર વધારે ભરોસો રાખવો આપણી નાદાની હોય શકે છે . એટલું જ નહીં એક સ્નાતક એક્વાકલ્ચર ફાર્મ હૈંચરી , પ્રોસેસિંગ પ્લાન્ટ વગેરે વિભગોમાં ફાર્મ મેનેજર , હૈચરી મેનેજર , ફિશરીઝ ઈન્સ્પેક્ટરની રીતે કામ કરી શકે છે . આથી છોડને માટે બધા તત્ત્વોની જરૂર હોય છે . શરીરમાં એકઠા થયેલ આયર્નની જરૂર પડતાં શરીર ઉપયોગ કરે છે . એક એવો ઉપદેશ જે માનવજીવનને ઉદાત્તતા પ્રદાન કરે છે જેમાં અસીમ શાંતિ અને સંતુષ્ટિનો બોધ થાય છે , જે મનુષ્યને અધ્યાત્મનો સાક્ષાત્કાર કરાવે છે . જે સ્ત્રીની માતા , બહેન , માસી વગેરે કોઈને કેન્સર હોય , તેણે તો ૨૫ - ૩૦ વર્ષની ઉંમરથી જ વાર્ષિક સ્તનપરીક્ષણ તથા મેમોગ્રાફી કરાવવી જોઈએ . વિટામિન-સી મેળવવા માટે આમળાં સંતરાં , ટામેટાં વગેરે ખાવ . S.I.C.S ( Small Incision Cataract Surgery ) પદ્ધતિમાં ૬ મિમી.ની એક ટનલ બનાવવામાં આવે છે બાકીની પ્રક્રિયા ECCE - IOLની જેમ હોય છે . આ પહાડીની સફર અઢી કલાકમાં પૂર્ણ કરી શકાય છે . તે સિવાય સ્થાપન બૉર્ડે જનસેવાનું કામ પણ શરૂ કર્યું છે તથા આઠ સ્કૂલ ખંડ અને બે કાર્યકેન્દ્ર બનાવવામાં આવ્યા છે જેનો ઉદેશ્ય તે વિસ્તારની મહિલાઓને હોંશિયાર કરવાનો અને રોજી અપાવવાનો છે . સાથે જ આમાંના કેટલાંક દાણાં પર ભૂસીના ઘણાં થર હોય છે . આધુનિકીકરણ અને શહેરીકરણને કારણે જીવનશૈલીમાં આવેલાં પરિવર્તનથી અસંચારી રોગ પણ મૃત્યુનું એક પ્રમુખ કારણ બની રહ્યો છે . જે વિસ્તાર અત્યાર સુધી પાણીના અભાવમાં લગભગ બિનફળદ્રુપ બની ગયો હતો ત્યાં આજે હર્યાં - ભર્યાં ખેતર લહેરાઈ રહ્યાં છે . આર્જિરૌલ વીસ ગ્રેન પ્રતિ ઔંસ કે સિલ્વર નાઈટ્રેટ બે ગ્રેન પ્રતિ ઔંસનું મિશ્રણ દિવસમાં બે વાર આંખોમાં નાંખો . અત્યંત મનોરમ સ્થળ ઊભાપથ્થરમાં ગિરિ ગંગા રિસોર્ટસ બનીને તૈયાર થઈ ગયો છે . કવિતાની જેમ યાદ રાખવાનો પ્રયત્ન કરશો તો વધુ સારું રહેશે . આ રોગ ઠંડીમાં વધારે થાય છે . સાંજે અમે પર્યટકોની સાથે અહીંથી સૂર્યાસ્તનું મનોરમ દ્રશ્ય જોયું . સ્વરયન્ત્રાક્ષેપ ( Spasmodic Group ) રોગમાં દરદીની સ્વરપેટીમાં સોજો ઉત્પન્ન થઈને શ્વાસ અટકી જાય છે , છાતીના ધબકારા બંધ થઈ જાય છે , ચહેરો પીળો પડી જાય છે . માનસિક , સામાજિક કે વ્યક્તિત્વ પરિવર્તનની આરંભથી જ જાણ મેળવવી . જો ખાંસી લાંબા સમય સુધી રહે તો દરદીનું સ્વાસ્થ્ય બગડી જાય છે . પત્રકાર ઝડપી , ચુસ્ત , જાગૃત તથા સાહિત્યિક અભિરૂચિનો હોવો જોઈએ . તોડ્યા પછી બાગમાં યોગ્ય પ્રમાણમાં ખાતર અને ઉર્વરક નાખીને હળવું પાણી પાવું . કંઠમાળનો ( ડિપ્થીરિયા ) ચેપ ગળા , મોં અને નાક પર અસર કરે છે . બાકી દુનિયાથી તેના સંબંધોમાં બદલાવ આવ્યો છે . અમારી આજની મંજિલ બેદની બુગ્યાત હજી ઘણી દૂર હતી . વ્યક્તિ વારંવાર માંદો પડવા લાગે છે અને સતત નબળો થતો જાય છે . એક મહિના સુધી સતત તાવ આવવો . જેવા બાળકને દાંત આવવાના શરૂ થાય છે ત્યારે જરૂર પડે છે તેના પર વિશેષ ધ્યાન આપવાની અને દાંત વિશે વધારે જાણકારી રાખવાની . આ મંદિરની પ્રતિમાની જમણી બાજુ ભીમા અને ભ્રામરી અને ડાબી બાજુ શીતાક્ષીદેવી પ્રતિષ્ઠિત છે . ચિકનગુનિયા શરીરમાં આવ્યા પછી ૨થી ૪ દિવસનો સમય પ્રસરવામાં લાગે છે . તિબેટી નવાં વર્ષ એટલેકે માર્ચની આસ - પાસ અહીં ખૂબ જ પ્રવાસી આવે છે . જો માતા - પિતામાંથી કોઈ એકને પણ આ રોગનો સામનો કરવો પડ્યો છે તો એવામાં તમારે સાવચેતી રાખવાની ખૂબ જરૂર છે . અહીં ભ્રમણ કરવાની તેમજ શોધ કરવાની મજા કંઈક અલગ જ છે . કપાલી ભગવાન શિવનું એક નામ છે . ઈ.સ. ૧૯૯૯માં ઊજવવામાં આવેલ વૈશાખી પર ખાલસા પંથના ૩૦૦ વર્ષ પૂરાં થયાં . વાઈલ્ડલાઈફ સફારીનો રોમાંચ અલગ જ હોય છે , પરંતુ આવા કોઈ પાર્કમાં જતાં પહેલા લગભગ આ મુંઝવણ રહે છે કે સાથે શું લઈને જવું જોઈએ . સમુદ્રતળથી ૧,૯૭૧ મીટરની ઊંચાઈ પર આવેલ આ રમણીય પર્યટનસ્થળની શોધનું શ્રેય અંગ્રેજ થલસેના અધિકારી મેજર હિયરસેનને જાય છે . આના કારણે ખોરાકના વધ્યાં - ઘટયાં કણો સાફ થઈ જાય છે . બરાબર દક્ષિણ ભાગ પર જઈને નાઈ હાર્ન બીચ અને રવાઈ છે . જ્યાં સુધી શક્ય હોય બાળકોને પડવાથી બચાવો . મનોહર ઘાટીમાં આવેલ નૌકુચિયાતાલસરોવર માછલી પકડનારા સહેલણીઓને ખૂબ જ આકર્ષિત કરે છે . સરકારની આલોચના , વ્યવસ્થા વિરોધ , હિંસા ભડકાવવી વગેરે મુદ્દા પર અંકુશ લગાવી દેવામાં આવ્યા . બીજ જમીનમાં વધારે ઊંડુ ન પડવું જોઈએ . વાયુમાર્ગ : પુલકંજરી જવા માટે અમૃતસર નજીકમાં નજીકનું ઍરપોર્ટ છે . પારંપરિક પરિધાનોમાં મહિલાઓ શહેરના મુખ્ય માર્ગોથી થઈને દેવી પાર્વતીની મૂર્તિઓની પિછૌલા સરોવરના ગણગૌર ઘાટ પર પૂજા અર્ચના કરે છે . રેડિયો કલાકાર એક કલાકાર કરતા કારીગર હોય છે કારણકે એણે એક દિવસમાં ઘણાં કાર્યક્રમો બનાવવાના હોય છે . ડેઝર્ટ ડ્યૂન સફારી વિદેશી પર્યટકોની સાથે જ દેશી પર્યટકોને પણ જેસલમેર આવવા માટે આકર્ષિત કરશે . ત્યાં મા વૈષ્ણોનું પ્રથમ દર્શનસ્થળ છે . ખેતરમાં સિંચાઈ માટે નહેરો તથા કિનારાની પાળ એ પ્રકાર તૈયાર કરવી જોઈએ જેથી સિંચાઈના સમયે વધારાનું પાણી વહીને ખેતરની બહાર આવી શકે . કૉડલિવર ઓઈલ , આયર્ન , કુનીન , ફોસ્ફરસ વગેરે શક્તિવર્ધક દવાઓ આપવી જોઈએ . આનો ઉપચાર બધી જ હૉસ્પિટલોમાં છે . બાળક શરૂઆતના બે - ત્રણ મહિના સુધી સાત - આઠ વાર ઝાડા કરે , તેથી ગભરાઓ નહી . ભરપૂર પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે ધનોલ્ટી પહોંચીને પર્યટક અસીમ શાંતિનો અનુભવ કરે છે . હવામાં પણ એક અલગ પ્રકારની સુગંધ હાજર છે . આમ્રેશ્વરધામ ખૂંટીની પાસે આવેલ છે . આની ઊંચાઈ ૩ - ૯ ફૂટ હોય છે . વધુ પ્રમાણમાં વિટામિન-એથી ભરપૂર ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ કરાવવા અને તે ખાવા માટે પ્રોત્સાહન આપવા માટેની લાંબાગાળાના ઉપાયોની યોજના બનાવવામાં આવી છે . વર્ષાઋતુમાં સિંચાઈની કોઈ જરૂરિયાત નથી હોતી . સૈન્ય અકાદમી દેહરાદૂન - ગોળાકાર માર્ગ પર બની છે . દવાના એક ડોઝની કિંમત ૪૦થી ૫૦ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે . નવી કોશિશોમાં રૉયલ રાજસ્થાન ઑન વ્હીલનું ભાડું પણ ઓછું કરવામાં આવી રહ્યું છે . રાજ્યમાં આ સીઝનની સૌથી પહેલી બોટ રેસ થાય છે . પઠાનકોટથી રેલવેની નાની લાઈન જે પપરોલા જાય છે , એમાં પ્રવાસ કરીને યાત્રી ચામુંડા રેલવે સ્ટેશન પર ઊતરી શકે છે . મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી યોજના શરૂ થવાથી પણ માટી સંરક્ષણની દિશામાં મહત્ત્વપૂર્ણ કાર્ય થયું છે . ભારતના ભણેલાં - ગણેલાં નવયુવકોને કૃષિ અને સંબંધિત ગતિવિધિઓનું શિક્ષણ આપીને તેમની નિમણૂક આ ક્ષેત્રમાં કરવામાં આવે તો તે ઘણી હદ સુધી બેકારી ઓછી કરનારું શહેરો તરફ પલાયન રોકનારું મહત્ત્વપૂર્ણ પગલું સાબિત થશે . જોકે સ્વાયત્ત ક્ષેત્રમાં કેટલીક ચેનલોમાં કાર્યક્રમો જતા રહ્યા પછી તકલીફ પણ આવી શકે છે . એકતરફ ખેડૂતોના ખેતરની ઉપજાઉ માટી વહી જતી નથી તો બીજીબાજુ પાણી ખેતરમાં જ રોકાતું હોવાથી જળસ્તરમાં પણ વધારો થયો છે . મોટાં આંતરડાના કેન્સરમાં મળ સાથે લોહી આવી શકે છે . ઘાઘરતી , પુન્ડૂલ , પોસ્પેકિંટગ ઝરણાં સારંડાની સુંદરતામાં વધારો કરે છે . એને પોતાના મિત્ર ખાનને આઘાત પહોચાડવાનું દુઃખ છે , નકસલી બનવાનું નહીં . શરીર પર ગુલાબી કે લાલ રંગના ચાઠાં પડી જાય છે , જે દબાવાથી નાશ પામતાં નથી , પણ દસ - વીસ દિવસમાં જાતે જ નાશ પામે છે . જ્યારે કોઈ નદી પર બંધ બનાવવામાં આવે છે એ પહેલા એ ક્ષેત્રનો મોટો ભાગ રેલમાં ડૂબી જાય છે . ઊંચાઈવાળા ટ્રેકનો અનુભવ ન હોવાના કારણે પ્રાણવાયુની ઓછપ કેવીરીતે પૂર્ણ કરી શકાય , એ બાબતની જાણકારી મને ન હતી . વિટામિન-એની માંગણીની સાથે - સાથે વિટામિન-એનો ભારે ડોઝ આપીને એની ઊણપનો અટકાવ અને ઉપચાર . સમુદ્ર કિનારાની સડક પર તમે લાઈનમાં ઊભા સુર્ખલાલ રંગમાં રંગાયેલ ચાર પૈડાવાળી ઑટો રિક્ષા ટુક - ટુકની સહેલ પણ કરી શકો છો અથવા પછી ખાલિસ ચોપાટી સ્ટાઈલમાં તટના કિનારે ઊભા રહીને ખૂમચા પર શેકાતા સી ફૂડનો સ્વાદ પણ લઈ શકો છો . નેધરલેન્ડ , ઈટાલી , જર્મની અને જાપાન માત્ર ફૂલોના ઉત્પાદનમાં સૌથી આગળ નથી પણ વપરાશમાં પણ છે . જો તમારા જનપદમાં ફાઈલેરિયા દિવસ ઉજવવામાં આવી રહ્યો હોય / થવાનો હોય તો તે દિવસે એક દિવસીય ઉપચાર જરૂર કરાવો . ઓપીવીની જ્વલંત સફળતાનું સૌથી મોટું પ્રમાણ દુનિયાભરમાં ચાલતો પોલિયોનાબૂદી કાર્યક્રમ છે . જોકે ગ્રામીણ ક્ષેત્રોમાં અત્યારે વધારે સંખ્યામાં ટેલીવિઝન સેટ ઉપલબ્ધ નથી છતાં પણ પંજાબ , હરિયાણા , ઉ.પ્ર. વગેરે રાજ્યોના ખેડૂતો કૃષિદર્શન કાર્યક્રમોમાં ઉંડી રૂચિ રાખે છે . એક મત્સ્ય વૈજ્ઞાનિકનું કામ માછલીનું અધ્યયન કરવું અને તેમના પ્રાકૃતિક નિવાસસ્થાનોને ( નેચરલ હેબિટેટ ) સંરક્ષિત કરવાના પ્રયાસોની દેખભાળ કરવાનું છે . મહાસીરથી માંડીને પહાડી ધારામાં વિચરતી ટ્રાઉટ માછલીઓની પણ અનેક જાતો અહીં મળે છે . એક મહત્ત્વની ઘટના માર્ચ ૧૯૪૦માં બની જ્યારે હારમોનિયમને સંગીતને માટે નિષિદ્ધ જાહેર કરી દેવામાં આવ્યું તથા આકાશવાણીના કાર્યક્રમોમાં એનો ઉપયોગ બંધ કરી દેવામાં આવ્યો . ઈન્જેક્શનમાં ક્યારેક - ક્યારેક સીક્વિલ ખાસ ફાયદો કરે છે . ત્યારપછી દાંતની સફેદી સરસ થાય છે . આ પ્રકારની માટીની વિશેષતા એ છે કે માટીના કણોનો આકાર મોટો હોય છે . આનો અભ્યાસ સૂતા સૂતા જ કરવામાં આવે છે . રાસ મેળા દરમિયાન અહીંની ચહલપહલ જોવાલાયક હોય છે અને ટેરાકોટામાંથી બનેલો એક હાથી . એને લાગે છે કે હજુ જનતા ક્રાંતિ માટે સંપૂર્ણ રીતે તૈયાર નથી . આના સિવાય મર્સેલીલ અથવા નેપ્ટલના ઈન્જેક્શન પણ ફાયદો આપે છે . સામે તો એક ખૂબ જ જરૂરી સવાલ ઉપસ્થિત થાય છે કે નિગમાનંદ અને જતિનદાસના અન્નત્યાગમાં કેટલું અંતર છે ? આનાથી વરસાદ ઓછો થવા છતાં પણ પાણીની ઓછપ નથી રહેતી . લખવા - ભણવા માટે જાગૃતતા વધી તથા માણસના વ્યક્તિત્વમાં ગુણાત્મક વિકાસ થયો . જોકે હું આજ સુધી સમજી નથી શક્યો કે ત્યાં મારે કઈ બાબતોનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ . ગનહિલથી તમે મસૂરી શહેર અને ચારે તરફ ફેલાયેલી પહાડીઓની સુંદરતાને નિહાળી શકો છો . સમીરા રેડ્ડીના ` કુંડા ખોલથી ` ફિલ્મનું નુક્શાન થયું છે . ગણેશ બાગ આવનારાં પર્યટક રાત્રિ વિશ્રામ ધાર્મિક નગરી ચિત્રકૂટમાં કરવાનું વધારે પસંદ કરે છે . કોલેરા ન કેવળ ભારતમાં પરંતુ આખા વિશ્વમાં એક ગંભીર સમસ્યા બની ગઈ છે . ગોવા એક એવું સ્થળ છે , જ્યાં તમે જિંદગીની ભરપૂર મજા લઈ શકો છો . હવે મેળાથી પહેલા એક અઠવાડિયા સુધી દેવીપુરામાં વિભિન્ન સ્ટોલ વગેરે કરવામાં આવે છે . જૂનિયર હાઈસ્કૂલમાં કેન્સર , તેના લક્ષણો , તમાકુથી થતાં નુકસાન , સ્વ - સ્તનના બચાવ વિશે જાણકારી આપવામાં આવી છે . કુલ ૧૪ દ્વીપોમાં ફેલાયેલ આ પૂર્વ શહેર ખરીદી , ખુલ્લા દિલ - દિમાગ , રંગબેરંગી સંસ્કૃતિ , ઉત્સાહ માટે ખૂબ જ જાણીતું છે . નજીકના દવાખાના કે પ્રાથમિકસ્વાસ્થ્યકેન્દ્ર પર લોહીની ચકાસણી કરાવો મફત ઉપચાર લો . દાંતનો જે ભાગ ખાલી હોય છે , દાંતના ડૉક્ટર એનું ક્રાઉનિંગ કરે છે . કન્દ ઉપચારવિધિ : આ વિધિમાં શેરડી , આદુ , ઘુઈયાં તેમજ બટાકા જેવા પાકમાં જૈવિક ઉર્વરકના ઉપયોગ માટે કંદને વાવણી પહેલા ઉપચારિત કરવામાં આવે છે . આ પર્યટકોની એક મોટી સંખ્યા જેસલમેર આવનારાંની પણ છે . શ્વાસ સંબંધી સમસ્યાઓ લાંબા વખત સુધી ટકી રહે તો બાળકોની રોગ સામે લડવાની ક્ષમતા ઓછી થઈ જાય છે . છોડને તેની પાણીની જરૂરિયાતને અનુરૂપ પાણી ઉપલબ્ધ થાય છે . યૂરોપીય સંઘે માર્ચ ૨૦૦૯ , પછી ડેરી કિસાનો પાસેથી વધારે માત્રાવાળા માખણ અને દૂધને ક્રમશ: ૨,૨૧૮ અને ૧,૬૯૮ યૂરો પ્રતિ ટનના હિસાબથી ખરીદવાનો પ્રારંભ કર્યો . લગભગ એ સ્વીકારવામાં આવ્યું છે કે વાચક વિકાસ સંબંધી સમાચાર નહીં વાંચે . ઝારખંડના પર્વ - તહેવાર , નૃત્ય-સંગીત , ભાષા-સાહિત્ય , રમણીય શહેર , ઝડપથી વિકસિત થતાં રહેતા ઉદ્યોગકેન્દ્ર પણ પર્યટકોની ઉત્સુક્તાને વધારે છે . બૌદ્ધ મતાવલંબી શિવાલસરને સો - પેમા પણ કહે છે . સીધા ઢાળ પર ઘોડાની સવારી તમારા માટે એક અલગ અનુભવ હશે . લદ્દાખી ભાષામાં સોનો અર્થ સરોવર થાય છે . વધતું તાપમાન પર્વતીય ક્ષેત્રોમાં ઉગાડાતા મુખ્ય ફળ સફરજનની ખેતીને માટે પ્રતિકૂળ થતું જઈ રહ્યું છે . કાળજાનો આકાર વધી શકે છે , વાળ ખરે છે , પેટમાં પાણી ઉતરી શકે છે , હ્રદય રોગ થઈ શકે છે . સારવાર :- ચિંતા , ગુસ્સો , જોશથી દૂર રહેવું , પૌષ્ટિક આહાર અને પૂરતો આરામ કરવો , ટિંચર ડિજિટેલિસ , ટિં.સ્ટ્રોફૈન્થસ , ટિં.નક્સવૉમિકા , કોરામિન , બ્રાન્ડી , સ્પિરિટ અમોનિયા એરોમેટિક વગેરે ઉપયોગી દવાઓ છે . પરિસ્થિતિમાં થઈ રહેલા જડમૂળ પરિવર્તનથી ખેતી સંકટથી ઘેરાયેલી દેખાય છે . અંગ પ્રત્યારોપણનો અર્થ છે કોઈના શરીરમાંથી એક સ્વસ્થ અને કાર્યશીલ અંગને કાઢીને એને કોઈ અન્ય વ્યક્તિના શરીરના ક્ષતિગ્રસ્ત કે નિષ્ફળ અંગના સ્થાને પ્રત્યારોપિત કરવું . આથી વાર્તાનું નાટકીયકરણ હોવું જોઈએ . ભારતીય , થાઈલૅન્ડમાં મોટી સંખ્યામાં જાય છે અને પાતોંગમાં તેમના માટે અલી બાબા ઈન્ડિયન રેસ્ટોરન્ટ જેવી અનેક રેસ્ટોરન્ટ છે . સ્ત્રીઓએ ૪૦ વર્ષ પછી વર્ષમાં એક વાર મેમોગ્રાફી અવશ્ય કરાવવી . શંકરાચાર્યનું સ્થાન એ દ્રષ્ટિએ સર્વોચ્ચ છે . આ પ્રયાસના ભાગરૂપે સ્વાસ્થ્ય કર્મચારીઓ અને કાર્યક્રમના આયોજકો માટે એક પુસ્તિકા તૈયાર કરવામાં આવી છે . આ ત્રણ સર્કીટ પર કારવાંથી આવનારાં સહેલાણી માટે કેમ્પિંગ , પાણી સાથે બધી સુવિધાઓ જાન્યુઆરી સુધી તૈયાર કરી લેવાની યોજના છે . જ્યારે કોઈ વિદેશી પર્યટક આપણા દેશની રાજધાની દિલ્હીમાં પ્રવેશ કરે છે તો તે આસ - પાસની અનેક ઐતિહાસિક ઈમારતો તેમજ સૌંદર્યના સ્થળ જોવા માટે જાય છે . આમ છતાં તેઓ તેલીબિયાં અથવા કપાસ જેવા આયાત કરવામાં આવેલા પાકના ભાવ સાથે સ્પર્ધા નથી કરી શકતા . શહેરોના ચલણને અનુરૂપ કોંક્રીટથી બનેલી નવી - નવી ઈમારતોથી કારજોક ગામનો નકશો બદલાઈ રહ્યો હતો . બીજા દેશોની જેમ આપણા દેશમાં સમયે - સમયે ઘણાં આંદોલનો થયા છે . હ્રદય - રોગનો દુખાવો અતિશય ભયંકર હોય છે . આ બંને અંગોના જોડાણ સ્થાનને કૉલર કહેવામાં આવે છે જેના મુખ્ય ભાગ લિગ્બૂલ અને ગાલ કમ્બલ ( ડ્યૂલૈપ ) હોય છે . ( બાલ તથા રાસ્ત , ૧૯૭૦ ) . જે ક્ષેત્રોમાં વર્ષાઋતુ સપ્ટેમ્બરના પહેલાં અઠવાડિયા સુધી રહે છે ત્યાં લીચીના નવા બાગ બીજાં અઠવાડિયા સુધી ચોક્કસ રોપી દો . વરસાદના દિવસોમાં બલચૌરા ધોધનો અવાજ ત્રણ - ચાર કિ.મી. દૂર સુધી સંભળાય છે . બોલી અને ભાષાના વિકાસને કારણે જનસંવાદ સાધનોમાં યુગાંતકારી પરિવર્તન થયા . સ્ત્રીની ડૉક્ટરી તપાસ કરતી વખતે સ્તનમાં ગાંઠ હોવી કે સ્તનનો આકાર બહુ મોટો થઈ જવો વગેરે અસામાન્ય પરિવર્તનોની તપાસ થવી જોઈએ . જે સમયે આ રોમાંચકારી યુદ્ધ થાય છે , પૂજારી મંદિરમાં બેસીને મા બરાહીની પૂજા અર્ચના કરે છે . નાના કદની જાતિને કાર્બોનાબાજરા કહેવામાં આવે છે . મુંબઈ તથા અન્ય મહાનગરોમાં બીજી ચેનલના પ્રસારણનો આરંભ થઈ ગયો હતો . ડચ અધ્યયન પ્રમાણે આ એક આનુવંશિક ગુણ છે . થાઈરૉઈડગ્લેન્ડના વધારે પડતાં સક્રિય થવાને કારણે થાઈરૉઈડ હોર્મોનનું પ્રમાણ વધવા લાગે છે . ૧થી ૩ વર્ષના બાળકને માટે એક ઈંડુ એક ઔંસ માંસ કે માછલી વગેરે . મીઝલ્સના ચિહ્નો અને લક્ષણોમાં સામેલ છે - તાવ , શરદીના સામાન્ય લક્ષણો , કંજેક્ટીવાઈટિસ , ખાંસી , મોંમાં ચાઠાં , ચામડી પર નીકળતાં લાલ દાણાં . ગીતા અને સિદ્ધાર્થ બન્નેને પોલિસ પકડીને એમના પર ખૂબ જ અત્યાચાર કરે છે . બે વર્ષથી ઉપરના બાળકોના પેટમાં ગેસ થાય તો બે ભાગ અજમો અને એક ભાગ સંચળને એક ભાગ ખાંડ સાથે મિશ્રિત કરીને ચાવો , ગેસથી તરત રાહત મળશે . સોશિયલ મીડિયા પર સક્રિય લોકો પર કોઈ રીતે વ્યાવસાયિક દબાવ નથી હોતો આથી બ્લૉગ લેખક વધારે સાહસ બતાવી શકે છે . આ યુગમાં યજ્ઞોનું આયોજન , જનસંવાદ માટે કરવામાં આવતું હતું . રોગનો અંત ધીમે - ધીમે થાય છે . દૂધની બનાવેલી વસ્તુઓનું પ્રમાણ પણ ઉંમર પ્રમાણે જ આપવું જોઈએ . વન્ય જીવ જોવા માટે પણ આ સમય યોગ્ય છે . આ બન્ને લક્ષણ હૃદયની બિમારી અને હૃદયઘાતના મુખ્ય લક્ષણ છે . હવે પડકારજનક કપરું ચઢાણ હતું , અમે ૧૩,૦૦૦ ફૂટથી વધારેની ઊંચાઈ પર હતાં , દરેક પગલું મુશ્કેલ થઈ રહ્યું હતું . માતાનું દૂધ બાળકને માટે સંપૂર્ણ આહાર છે , પણ મોટા થતાં બાળકોને પણ એવું કંઈક આપો જે તેમને રોગથી બચાવે . લેવી કિંમત વધવાથી ૪૦૦ - ૫૦૦ કરોડ રૂપિયાની વધારે આર્થિક મદદનો બોજ વધશે . ફુકેતમાં દુનિયાની સૌથી ઉત્તમ હોટલ હયાત છે . કૃષિપ્રધાન દેશ હોવાથી આકાશવાણી પરથી કૃષિ સંબંધી પ્રસારણનો ૧૯૩૬માં પ્રારંભ થઈ ચુક્યો હતો . રોજ ૧,૦૦૦થી ૧,૫૦૦ મિલીગ્રામ કેલશિયમની માત્રા કોઈ પણ ડેરી ઉત્પાદનથી પ્રાપ્ત થઈ શકે છે . પરંતુ સરકાર તરફથી વ્યવસ્થિત પ્રસારણની વ્યવસ્થા ૧૯૨૭માં જ કરી શકાય . મોંના અવયવોના પરિવર્તનને સહેલાઈથી જોઈ તેમજ અનુભવી શકાય છે . પછી ૧૯૩૯થી ૧૯૪૫ના બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન તો જાણે અભિશાપની કાળી છાયા આ દેશના અસ્તિત્વ પર છવાયેલી જ રહી . કેટલાંક ભાગોની જમીન ઊંચી - નીચી પણ છે . ભારતમાં મત્સ્ય ઉદ્યોગ કમાણી અને રોજગારના સંદર્ભમાં ઘણી મજબૂત સ્થિતિમાં છે . મ્યૂનિસિપલ ગાર્ડન રીક્ષા તથા ટેક્સીથી પહોંચી શકાય છે . ખેતરને સમથળ બનાવવાના સમયે આ પ્રકારની શંકા માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ . બાળકને સ્વાસ્થ્યવર્ધક દવાઓ જેવીકે - ઔસ્ટોમાલ્ટ , માલ્ટ એક્સટ્રૈક્ટ વિથ કૌડલિવર ઓઈલ , એડેક્સોલીન , હૈલિજરૌલ વગેરે આપો . નક્સલ અને સરકારની ભૂમિકાથી આજે દરેક માણસ પરિચિત છે . એચ.આઈ.વી. ચેપીત રોગીઓનો ઈલાજ ડોટ્સ પદ્ધતિથી કરવો જોઈએ . અખરોટ ફક્ત હ્રદયના રોગ માટે જ નહીં પણ બીજી કેટલીય સમસ્યાઓ માટે પણ ફાયદાકારક છે . ફંગસ ભેજ / ભીનાશવાળા સ્થાનમાં ; જેમકે પગના અંગૂઠાની નીચે પોતાનું ઘર કરી લે છે . આ સિવાય તમે લાંબી વૉક ટેકિંગ અને સુંદર દ્રશ્યોમાં પ્રવાસની મજા લઈ શકો છો . આ આખો વિસ્તાર ધાર્મિક રીતે જેટલો પ્રસિદ્ધ છે , પ્રાકૃતિક રીતથી એટલો જ સુંદર છે . પરીક્ષણકેન્દ્રોની સૂચી જ્યાં કેન્સરનું પરીક્ષણ કરવામાં આવે છે . ઉંમર પ્રમાણે જ આ બધી વસ્તુઓ બાળકોને આપવી જોઈએ . છોડને લૂથી બચાવવાના હેતુથી તેને આવરી લે તેવા સ્થાનિક કક્ષાએ ઉપલબ્ધ ઘાસ - તણખલાની ઝૂંપડી છોડ ઉપર બનાવવામાં આવે છે . ગરીબથી ગરીબ વ્યક્તિનો અવાજ સરકાર અથવા અધિકારીઓ સુધી પહોંચાડવામાં પ્રેસની ભૂમિકા મહત્ત્વની હોઈ શકે છે . રાનીખેત ઉત્તરાખંડ રાજ્યનું એક સુંદર પર્યટન સ્થળ છે . વિવિધ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય અધિકારીઓ દ્વારા સ્થાનિક ક્ષેત્રોની યાત્રા કરનારી વ્યક્તિઓ માટે ટાઈફોઈડની રસી લેવાની ભલામણ કરવામાં આવે છે . પરંતુ , તમે આંખના રોગથી પણ બચી શકશો . આ વ્યક્તિને સંપૂર્ણ રીતે અલગ કરી શકાતો નથી . સંગ્રહાલય સોમવાર અને સરકારી રજાઓ સિવાય દરરોજ ૧૦:૩૦થી ૪:૩૦ વાગ્યા સુધી ખુલ્લું રહે છે . શહેરના રાતૂરોડથી દક્ષિણમાં આવેલ પહાડીને ભૌગોલિક શબ્દપ્રયોગમાં રાંચીહિલ અને ધાર્મિક દ્રષ્ટિએ પહાડી મંદિર કહેવાય છે . કેટલીક વ્યક્તિઓને આ રોગ કાયમ રહે છે . ૧થી ૩ વર્ષ સુધીના બાળકો માટે એકથી દોઢ કપ દૂધ કે દૂધની બનાવેલી વસ્તુઓ . બગીચાને ઘાસપાંદડાં રહિત રાખો . સોલંગ નાળાની આજુબાજુ આવેલી છે સોલંગ ઘાટી . બાળકો કે જે નબળા હોય છે , તરત આની સંકચામાં આવી જાય છે . અહીં આપેલા કેટલાંક સરળ ઉપાયોની મદદથી તમે તમારા દાંતને સ્વચ્છ અને શ્વાસને તાજગીભર્યા રાખી શકો છો . પર્યટન વિભાગ , જયપુર નગર નિગમ અને હાથી માલિક વિકાસ સમિતિ આમેરના સંયુકત ઉપક્રમે આયોજિત ગજ સમારોહની શરૂઆત સજાવેલા હાથીઓની ભવ્ય શોભાયાત્રાથી થાય છે . દૃષ્ટિ તેજ રહી શકે , એના માટે જરૂરી છે કે તમારા આહારમાં તમે લીલા શાકભાજીનો સમાવેશ કરો . શક્તિની પૂર્તિ મેળવવા માટે બાળકોને ફેટવાળી વસ્તુઓ જેમકે , તેલ , માખણથી બનેલો સ્વાદિષ્ટ ખોરાક જરૂર આપો પણ તેમની ઉંમર પ્રમાણે . ઝરણાંથી નીચે પડતાં પાણીનો એક અલગ જ સ્વર કાનમાં સંભળાય છે . સામાન્ય રીતે મેદાની પ્રદેશોની તુલનામાં પર્વતીય પ્રદેશોમાં જન્મદર નીચો છે . આથી દરેક ખેડૂતનો અને સમગ્ર રીતે સંપૂર્ણ સમાજનો તે ઉદ્દેશ હોવો જોઈએ કે પાણીના એક - એક ટીપાંનો સર્વોત્તમ ઉપયોગ કરીને કૃષિ ઉત્પાદન વધારવામાં પોતાનો ફાળો આપે અને આ કુશળ જળ આયોજન વ્યવસ્થા દ્વારા જ સંભવ બનશે . આમાં પાણીના ઘણાં ઓછા પ્રવાહની આવશ્યક્તા હોય છે . નેતા કોઈ પણ પરિસ્થિતિમાં ખુરશી બચાવી રાખવા માંગે છે અને એમને ખબર છે કે તે ઉદ્યોગપતિની કૃપાથી જ બચેલી રહી શકે છે . પેઢાંનું ઈન્ફેક્શન ક્યારેક - ક્યારેક જીવલેણ નીવડી શકે છે . જે ક્ષેત્રોમાં આઈ.સી.ડી.એસ. કાર્યક્રમ ચાલતો હોય , ત્યાં આંગણવાડી કાર્યકરોએ માત્ર જરૂરિયાતવાળા બાળકોને ઓળખવામાં જવાબદારી નિભાવવી જોઈએ તથા તેમને વિટામિન-એનો નિર્ધારિત ડોઝ આપવામાં અને સ્વાસ્થ્ય સંબંધી શિક્ષણ આપવામાં સહાય કરવી જોઈએ . દેહરાદૂન દિલ્હી માર્ગ પર બનેલ ચંદ્રવદની એક ખૂબ જ સુંદર સ્થાન છે . દિવસમાં ૧૨થી ૨૪ કે તેથી વધુ વખત જાજરૂ જવું પડે છે તથા મળમાં ઘણોખરો ભાગ શ્લેષ્મા ( mucus ) અને ઘટ્ટ લોહીનો હોય છે . ચોમાસુ પૂરું થતાં જ ઉત્તર ભારતમાં દ્રાક્ષના પાંદડાં પર એંથ્રાક્નોજના લક્ષણ દેખાવા લાગે છે . ગોછાલા સુધી કદાચ જ કોઈ ગયું હતું . ત્રણથી ચાર ડિગ્રી સુધીનો ફેરફાર હોય છે . કંઈ પણ એને ખવડાવ્યા પછી એનું મોં ન લૂછવું , કોગળા ન કરાવવા વગેરે ભવિષ્યમાં એના માટે મુશ્કેલીનું કારણ બને છે . મસૂરીથી ૧૩ કિલોમીટર દૂર ગોળ ફરતા માર્ગ પર કૈમ્પટી એક સુંદર ઝરણું છે . પ્રથમ પંચવર્ષીય યોજનામાં લગભગ સાડાચાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો . આ રોગમાં ન્યૂમોનિયા , ઝાડા થવા , શુષ્ક નેત્ર પ્રદાહ ( ઝીરોફ્યૈલમિયા ) . સોલંગમાં પર્યટકોની આવકને જોતાં અનેક દુકાનો અને સ્ટોલ અહીં બનવા શરૂ થઈ ગયા છે . જો થડ વેધક કીડાનો પ્રકોપ હોય તો અન્ય ફળના વૃક્ષોમાં સૂચવવામાં આવેલી વ્યવસ્થા પદ્ધતિઓનો ઉપયોગ કરો . ભૂખરી ( Gray ) કે સફેદ પૂતલી ( પ્યૂપિલ ) થવી . આથી ઈન્દોર જ માંડુનું નજીકનું ઍરપોર્ટ છે . અહીં ખુલ્લા તાપમાં નહાવાની મજા જુદી જ છે . એ વાત જુદી છે કે મીડિયા બહુલાંશ પ્રમાણે આજે આ જરૂરિયાતો બાઈક , પેપ્સી અને મોબાઈલ છે . ૪થી ૬ વર્ષ સુધી ૧.૧ ગ્રામ પ્રતિ કિલોગ્રામ વજન પ્રમાણે . પાછલી સદીમાં સિંચિત કૃષિની માત્રામાં ઘણી વૃદ્ધિ થઈ છે , આ પ્રકારે ખેતીકાર્યોમાં પાણીના ઉપયોગની માત્રામાં ઘણી વધારે વૃદ્ધિ થઈ છે . કુલદીપ નૈયરને ઈંદિરાજીએ જેલમાં બંધ કરીને પોતાની તાકાત બતાવી . લોકપ્રિય નેતાઓ અથવા યોજનાઓને જનસ્વીકૃતિ મળે છે . એમણે બોરોક અને ગોથિક શૈલીના અદ્દભુત સ્થાપત્યવાળા દેવળોનું પણ વ્યાપક પ્રમાણમાં પુર્નનિર્માણ કર્યું . આમ તો હૈદરાબાદની સૌથી લોકપ્રિય સવારીઓ રીક્ષા અને ઓટો છે . તે સિવાય સ્ત્રીઓ અને પુરુષોને નાહવા માટે અલગ - અલગ સ્થાનોની વ્યવસ્થા કરવામાં આવી . શુગરયુક્તગમ સ્વાસ્થ્ય માટે સારું નથી માનવામાં આવતું . સોજો ( ગનોરિયા ) ચેપના કારણે બાળકમાં અંધત્વ . ૯ છિદ્રોવાળું ગોલ્ફનું વિશાળ મેદાન , જે પર્યટકોના આકર્ષણનું કેન્દ્ર છે . ફાઈલેરિયાથી બચાવ અને અટકાવ માટે તમારી આજુ - બાજુ ક્યાંય પાણી એકત્રિત ન થવા દો . ફૂલોની ઘાટીની પહાડીઓથી અનેક જળધારાઓ કલકલ કરતી વહે છે . આ રીતે દાંતની સંભાળ લો . ગૌતમ બુદ્ધ અભયારણ્ય કોડરમામાં જ આવેલ છે જ્યાં ચિત્તા અને વાઘ છે . ક્ષયરોગના કારણે અનાથ થતાં બાળકોની સંખ્યા અન્ય કોઈ રોગની તુલનામાં ઘણી મોટી છે . એક્યૂટ પ્રકારમાં ખૂબ તાવ પણ આવી જાય છે . ઑકટોબર મહિનામાં બિન્સરમાં પ્રકૃતિ પોતાના પૂર્ણરૂપમાં ખીલેલી હોય છે . અહીં ગુલમહોર , અમલતાસ , લીમડો , સુંગધીદાર ફૂલોની સાથે ખીલે છે . નૈની સરોવર શહેરની વચ્ચોવચ હોવાને કારણે નૈનીતાલના આકર્ષણનું કેન્દ્ર છે . કોશી ટપ્પુ વન્યજંતુ સુરક્ષિત વિસ્તાર : આ પૂર્વ નેપાળમાં આવેલ છે . સ્નો વ્યૂ એક આદર્શ પિકનિક સ્થળ છે . પહેલા આ વૃક્ષ નાશ થવાની અણી પર આવી ગયું હતું પરંતુ આજે તેનું એક સુંદર વનસ્થળ વિક્સિત થઈ ગયું છે તેમજ વસંત ઋતુમાં આ અત્યંત આકર્ષક તેમજ હર્યુંભર્યું વન બની જાય છે . રાષ્ટ્રીય કાર્યક્રમને અસરકારક રીતે અમલી કરવો . કથાઓ એ સમયે જનસંવાદનું માધ્યમ હતી . કોલકાતાથી સડકમાર્ગથી દૂર ૧૫૨ કિલોમીટર , રેલમાર્ગથી ૨૦૧ કિલોમીટર , દરરોજ હાવડા અને શાલીમાર સ્ટેશનથી ચાર ગાડીઓ . અટ્ટાકલારી આયોજન અંતર્ગત વિવિધ નૃત્ય કાર્યક્રમો સિવાય સેમિનાર અને વર્કશોપનું આયોજન પણ કરવામાં આવશે . દામોદર ઘાટ નિગમની મહત્ત્વાકાંક્ષી યોજના અંતર્ગત બરકર નદી પર તિલૈયા બંધ બનાવવામાં આવ્યો છે . બાળકને નવડાવવા માટે પાણી ન તો બહુ ઠંડુ હોવું જોઈએ ન તો બહુ ગરમ . સંશોધનોથી જણાય છે કે જે લોકો નિયમિત રીતે અખરોટ ખાય છે એમને કાળજાના રોગની સમસ્યા નથી થતી . સેન્ટ બાર્થલેમીની શોધનો જશ ક્રિસ્ટોફર કોલંબસને જાય છે . અમીર ખુસરો , જાયસી , રહીમ વગેરે અનેક મુસલમાન કલાકારોએ રસ , છંદ , અલંકારોમાં નવીન પરિવર્તન કર્યા . જોન હોપકિન્સ સ્કૂલ ઑફ મેડિસિનના ઔષધિવિજ્ઞાન વિભાગના ફેકલ્ટી રિસર્ચ એસોસિએટ જેડ ફાહેએ જણાવ્યું કે અધ્યયન દ્વારા જાણવા મળે છે કે અંકુરિત ફુલાવર ન કેવળ પ્રયોગશાળાના જીવોમાં પરંતુ , મનુષ્યમાં પણ કેન્સર રોકવામાં સક્ષમ છે . અટ્ટાકલારી કાર્યક્રમમાં કોરિયા , જર્મની , સ્વિટ્ઝરલેન્ડ , પોર્ટુગલ , બુરકીના , સ્પેન , યુકે , કેનેડા , અમેરિકા , બેલ્જિયમ , નેઘરલેન્ડ વગેરે ૨૦ દેશોના પ્રતિસ્પર્ધી ભાગ લઈ રહ્યા છે . પ્રાકૃતિક ચિકિત્સા રાજ્યની આ વિશેષતામાં મદદરૂપ થશે . આ અનાજ ખાસ કરીને દુષ્કાળગ્રસ્ત વિસ્તારોની ઓછી ઉપજાઉ જમીન પર ઉગાડવામાં આવે છે . આનાથી બચવા પાણી માટે બગીચામાં વિશેષ રીતે ઉત્તર પશ્ચિમ દિશામાં ઊંચા અને ઝડપથી વધનારા વૃક્ષો વાવવા જોઈએ . એચબીવી મુખ્યત્વે યકૃત પર અસર કરે છે જેના લીધે બળતરા થાય છે . સારું રહેશે જો ચામડીની દેખરેખ નિયમિત રીતે કરો જેથી તીવ્ર ઠંડીમાં ચામડીની કાંતિ જળવાઈ રહે . આ સ્થળ મેલબોર્નથી દોઢ કલાકના અંતરે છે અને અહીં દારૂ બને છે . અમારી મંજીલ હોમકુંડથી હજી બે કિલોમીટર દૂર હતી . જો શક્ય હોય તો વેરાન ભૂમિને જ્યાં આ કીડાના ઈંડાં મળે છે , કોઈ ઉપયુક્ત કિટનાશક નાખીને ઉપચાર કરવો જોઈએ . કબીર નામ હિંદુ - મુસ્લિમ બન્નેમાં સામાન્ય છે આથી કહેવું મુશ્કેલ છે કે ફિલ્મનો કબીર હિંદુ છે અથવા મુસલમાન . આ બંને સ્થિતિઓ થાઈરૉઈડની બીમારીની સૂચક છે . આનાથી એકબાજુ જ્યાં પાણીની ઓછપથી છુટકારો મળશે ત્યાં બીજીબાજુ માનવ માત્ર માટે તથા પર્યાવરણ માટે વધારે માત્રામાં પાણી ઉપલબ્ધ થઈ શકશે . કાલીકાજી નામક સ્ટેશનથી નાની રેલવે લાઈન પણ શરૂ થાય છે . આરંભથી અંત સુધી ફિલ્મ ` ચક્રવ્યૂહ ` એક થ્રિલરની જેમ ચાલે છે . એવો સમુદાય જે માત્ર સાંભળવામાં રસ લે છે તથા કોઈક વિશેષ વિચારધારાનો પોષક નથી હોતો , સામાન્ય શ્રોતા - વર્ગમાં આવે છે . દરદીએ પૌષ્ટિક અને જલદી પચે તેવું ભોજન કરવું જોઈએ અને વધારે મહેનત કરવાનું છોડી દેવું જોઈએ . પંજાબ , હરિયાણા , ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં પાતાળકૂવા દ્વારા સિંચાઈ કરવાનું વધારે ચલણ છે . ઈ.સ. ૧૯૫૧ - ૫૬ના સમયગાળામાં આ રાજ્યનો અશોધિત જન્મદર ૪૮ હતો , જે ઘટીને ઈ.સ. ૧૯૭૬ - ૮૧ના સમયગાળામાં ૩૫નો તથા ઈ.સ. ૧૯૯૪ - ૨૦૦૧ દરમિયાન એથી પણ વધુ ઘટીને કેવળ ૨૬નો થઈ ગયો . દરેક મહિને પોતે ચકાસણી કરીને પુરુષ પોતાની અંડગ્રંથિઓમાં થતા પરિવર્તનનો ખ્યાલ મેળવી શકે છે . તિબેટીઓ માટે આ સ્થળ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ધાર્મિક આસ્થાનું છે . કાર્યક્રમની સુનિશ્ચિત સફળતા માટે પ્રતિનિધિ ખેડૂતોને ` શાંતિકુંજ ` હરિદ્વારમાં જાન્યુઆરી માસમાં એક અઠવાડિયાની તાલીમ આપવામાં આવી . માઈકોરાઈજા :- વેસીકુલર આરવસકુલર માઈકોરાઈજા જે એક ફૂગ છે , પણ જૈવિક ઉર્વરકોની શ્રેણીમાં આવે છે . તેને સુઆયોજિત રૂપથી પ્રચારિત કરી આંતરરાષ્ટ્રીય મેળાનું વ્યાપક સ્વરૂપ પ્રદાન કરી શકાય છે . ચોમાસામાં પાણી વધુ થઈ જવાથી વ્યર્થ જ વહી જાય છે . જોકે અત્યારના વર્ષોમાં ખેતીના સ્વરૂપમાં ઘણું પરિવર્તન જોવા મળ્યું છે . પરંતુ આ દરમિયાન અમે ત્યાંના કેટલાય પબ , રેસ્ટોરન્ટ અને મોલ જોયા . સેમીલૂપર રોકવા માટે પાક એ સમયે કાપવો જોઈએ જ્યારે પાંદડાં પર તડકો દેખાય . બાળકને ક્યારેય એમ ન કહો કે જાજરૂ ઝડપથી કર . જેટલી લોકપ્રિયતા ફિલ્મના કલાકારોની હોય છે તેટલી કોઈ રાજનૈતિક નેતાની પણ નથી હોતી . છેલ્લા દર વર્ષથી પ્રથમ દસમાં સામેલ સિડની જેવા શહેર આ વર્ષે પાછળ રહી ગયા . આ અનાજની ખેતી કરનારી બધા ભાગોની જમીન ફળદ્રુપતાની દ્રષ્ટિએ ઘણી નબળા પ્રકારની છે . દૂધમાંથી બનેલી વસ્તુઓ જેવીકે દલીયા , ફાડાની ખીર , દૂધ કેળા લીલાં શાકભાજી વગેરે જે પણ સુપાચ્ય હોય તેની પેસ્ટ બનાવીને થોડી - થોડી બાળકને ખવડાવો . કોઈ પણ વખતે વિશ્વમાં લગભગ દોઢથી બે કરોડ ક્ષયના દરદી રહે છે , જેમાં અડધા દરદીઓના ગળફામાં ક્ષયના જીવાણુ રહેલા હોય છે . સામાન્ય રીતે છોકરીઓને પૈપ ૧૫ વર્ષની ઉંમર પછી થવા લાગે છે . આ જુવાર ખંડમાં તમિલનાડુ અને કર્ણાટક રાજ્યોના મોટાભાગના જિલ્લામાં લાલ રંગની બલૂઈ ભૂમિ જોવા મળે છે . પેનિસિલીન , ટ્રોક્સ , સુક્રેટસ , પ્યુમિલેટ , પૈપ્સ , સાપોજન ડેક્વાડીન વગેરે ગોળી ચૂસવાથી ગળામાં શાંતિ મળે છે . આ છોડ દ્વારા પાણીનું અવશોષણ પણ વધારે છે . ઘરમાં જો દૂધ આવતું હોય તેને જ ઉપયોગમાં લો . બાટલી કરતાં તેને ચમચી અથવા ફીડીંગ કપથી દૂધ પીવડાવો . જૂમ એક પ્રકારની વ્હાઈટનિંગ સિસ્ટમ છે , જે સુરક્ષિત પણ છે , પ્રભાવશાળી પણ અને એકદમ ઝડપી . મંદીના આ સમયમાં રાજસ્થાનની બે શાહી રેલગાડીઓ માટે નવા પેકેજ શોધવામાં આવી રહ્યા છે અને આવતી પ્રવાસ સીજનમાં બની શકે કે પેલેસ ઓન વ્હીલ્સ પર કોઈ લિઝ હર્લે અથવા અરુણ નાયર જેવા નામાંકિતો પોતાના લગ્ન કરતાં નજરે પડે . સીતાધોધ ઝારખંડનો એક ખૂબ જ જાણીતો ધોધ છે . ` પર્યટન ગ્રામયોજનાનો ` ઉદેશ પર્યટકોને ઝારખંડની ગ્રામ્ય સંસ્કૃતિ તેમજ વાતાવરણથી પરિચિત કરવાનો છે . રોજનું સામાન્ય કામ થોડી અલગ રીતે કરવામાં આવે તો તમારા મગજના દરેક ભાગ સક્રિય થવા લાગશે જેનો પહેલા ઉપયોગ જ નહોતો કરવામાં આવતો . શું થાય છે , જ્યારે કોઈ વ્યક્તિ એચઆઈવીગ્રસ્ત થઈ જાય છે ? આ ઉપરાંત ગળફાની તપાસ કરવામાં આવે છે ; જો તે વધતુ હોય , તો દર્દીને કેલેન્ડર્ડ મલ્ટી બ્લિસ્ટર્ડ કોમ્બીપેક હેઠળ અઠવાડિયામાં એકવાર એન્ટી ટી.બી. ડ્રગ્સ આપવામાં આવે છે . સારું છે બાળકને મચ્છરદાનીમાં સુવાડવો . ઘરમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરાવો . આની વૃદ્ધિ એક ચટાઈના સ્વરૂપે વધી જાય છે . તે દેશ માટે વિચારવા જેવો વિષય છે . આના ડૂંડા અણી સમાન ૧૩ - ૩૫ સે.મી. લાંબા અને લગભગ ૨ - ૩ સે.મી. પહોળા હોય છે . ઈ.સ. ૧૬૬૪માં શ્રી ગુરુ તેગ બહાદુરે માક્હોવાલના પ્રાચીન વિસ્તારમાં આનંદપુર સાહેબ ગુરુદ્વારા બનાવડાવ્યું હતું . જરૂરિયાત પડે આ પાણીનો ફરીથી પંપ દ્વારા સિંચાઈ માટે ઉપયોગ કરી શકાય છે . રેબમાને પોતાના આ મુખપત્રમાં ફ્રાંસીસી બાસ્તીલમાં ક્રાંતિકારી ભીડના પ્રવેશનું ચિત્ર એક કિલ્લાની બાજુમાં બનાવ્યું હતું . જો તમે તમાકુ , પાન , પાન - મસાલા , કે જર્દા ખાતા હોવ , તો ચકાસણી કરાવવી ખૂબ જરૂરી છે . દરદીને તાવ કે ખેંચ પણ આવે છે . ડૉ. પ્રવીણ ખરેએ બીમારીઓથી જાનવરોને બચાવવાના ઉપાયો બતાવ્યા . આ બધું મળીને આ સ્થળ ઉનાળા માટે અત્યંત લોભામણું તેમજ સોહામણું પર્યટન સ્થળ છે . આ સિવાય , આખું વર્ષ સૂકું રહે છે . એવો પાન્ડુ - રોગ જે જૂના ચેપી રોગથી ઉત્પન્ન થાય જેનું યોગ્ય કારણ ખબર ના હોય . વિટામિન-એની ઉણપથી કૉર્નિયલ નબળો તથા તેમાં ઘા પડે છે ; જેનાથી અંતે અંધાપો આવે છે . જો બાળકને આઠ દસ વાર બિલકુલ પાણી જેવો ઝાડો આવે , તાવ હોય , સતત ઉલટી થાય , ઝાડામાં લોહી આવે અને તે કંઈ પણ ખાઈ પી ન શકે તો એવી પરિસ્થિતિમાં ડૉક્ટર પાસે તરત લઈ જાવ . સાઈટિકા તેમજ સ્લિપ ડિસ્કના રોગી આનો અભ્યાસ ના કરે . છોડના ઘેરાવામાં અર્ધચંદ્રાકાર નાનો બંધ કરીને ઓછા પાણીથી પણ ફળોની ખેતી કરી શકાય છે . નજીકનું રેલવેસ્ટેશન વિષ્ણુપુર , નજીકનું હવાઈમથક કોલકાતા . યુરિક એસિડની પથરીવાળા દરદીઓને સોડિયમ સાઈટ્રેટ અને સિસ્ટીનની પથરીવાળાને સોડિયમ , પોટૈસિયમ સાઈટ્રેટ વધારે આપવું જોઈએ . મલાઈ રહિત દૂધ પાવડરના વિશાળ ભંડાર અને તેની નિકાસ પર થયેલા પ્રતિબંધના કારણે ડેરી ઉદ્યોગ પોતાના નુકસાનને ન્યૂનતમ કરવાના પ્રયત્નોમાં લાગેલું છે . એને નથી લાગતું કે એમના મૂલ્ય સમાજને કોઈ કામના છે . અન્ય પ્રસિદ્ધ ઐતિહાસિક સ્થળ છે . ત્રણ ટાપુઓના આ પ્રદેશને આવન - જાવન માટે પુલથી જોડવામાં આવ્યો છે . વાર્ષિક તપાસથી નિશ્ચિતપણે પુરૂસ્થગ્રંથિમાં અનિયમિત અથવા અસામાન્ય સખત ભાગની જાણકારી મળી શકે છે અને જાણી શકાય છે કે અહીં ટ્યૂમર છે કે નહીં . ફૂલોની ઘાટીની શોધ ૧૯૩૧માં એક મશહૂર અંગ્રેજ પર્વતારોહી ફૈન્ક સ્મિથે કરી હતી . સંપાદક બેંઝામિન હોરનીમેને પોતાના પત્ર ` બામ્બે કૉનીકલ ` દ્વારા ` હોમરૂલની ` માંગનું સમર્થન કર્યું , પરિણામે એની બેસેન્ટ અને હોરનીમેનને દેશની બહાર કાઢી મૂકવામાં આવ્યા . ૧૬મી સદીથી ચાલી આવતી આ પરંપરાના લીધે ફૂલ વેચવાનો અધિકારમાંથી દિકરીને મળે છે . ૪૦ વર્ષથી મોટી ઉંમરની સ્ત્રીઓએ ૧થી ૨ વર્ષના સમયગાળામાં મેમોગ્રામ કરાવવો જોઈએ . કહેવાય છે પ્રાચીનકાળમાં અહીં અભયરામ ગુરુ રહેતાં હતાં જે તાંત્રિક વિદ્યામાં નિપુણ હતાં . બાળકને તેના પાંચમાં જન્મદિવસ સુધીમાં કુલ મળીને વિટામિન-એના કુલ ૯ ડોઝ મળેલા હોવા જોઈએ . આમ તો કર્વીમાં પણ ઉચ્ચ સ્તરીય હોટલ બની ગઈ છે . સિક્કિમને વિશ્વના નકશામાં ઉપસાવવા માટે થાઈલૅન્ડ , લાઓસ , સિંગાપુર વગેરે દક્ષિણ એશિયાઈ દેશોની સાથે વ્યાવસાયિક બાબતો પર સંમતિ થઈ છે . પરિવર્તનની તૈયારી સાથે ઊભેલી આ ઋતુ કૃષિકાર્યની દ્રષ્ટિએ ફળ અને શાક બન્ને માટે પણ મહત્ત્વની છે પણ આપણે નિષ્પક્ષ ભાવે સ્થિતિની સમીક્ષા કરીએ તો આ બે મહિના ફળની સરખામણીમાં શાકના પાક માટે અત્યંત મહત્ત્વના હોય છે . ૧૮૫૭ની ક્રાંતિ પછી કંપનીનું શાસન બ્રિટિશરાજનાં હાથમાં જતું રહ્યું જેને કારણે પ્રેસના સંદર્ભમાં અનેક અધિનિયમ બનાવવામાં આવ્યા જેથી બ્રિટિશ શાસનની ઓછામાં ઓછી આલોચના થાય . થોર રણપ્રદેશની વચ્ચોવચ આવેલા જેસલમેરથી લગભગ ૪૫ કિલોમીટર દૂર , જ્યાં નજર ફેરવો , માત્ર રેતી જ રેતી . કોઈ એક તત્ત્વનું વધારે પ્રમાણ પણ નુકસાનકારક છે , અને ગમેત્યારે છોડને પ્રભાવિત કરે છે . જન્મના છ મહિના સુધી ત્રણ વર્ષની અંદર વિટામિન-એની ત્રણ રસી પિવડાવો . પર્યટકોની સુવિધા માટે ઉદ્યાનમાં અનેક જોવાના સ્થાન અને દેખરેખનો માચડો છે , જ્યાંથી સહેલાણી પક્ષીઓના ઉત્સુક સંસારને સરળતાથી જોઈ શકે છે . ખલંગસ્મારક અંગ્રેજો અને ગોરખા સિપાઈઓની વચ્ચે થયેલા યુદ્ધનું સાક્ષી છે . એવા માટી ઉર્વરતા માપદંડ તૈયાર કરવાની જરૂર છે જેનાથી એક જ દ્રષ્ટિમાં બહુપોષકતત્ત્વોની ઉણપનો અંદાજ આવી શકે . અહીં આવનારાં પર્યટકોમાં જાપાન , કેનેડા , ઑસ્ટ્રેલિયા , અમેરિકા , ઈગ્લેન્ડ , જર્મની , ફ્રાન્સ તેમજ બેલ્જિયમના પર્યટક ફરવા આવી ગયાં છે . મોટાભાગની સ્ત્રીઓને એને વિશે ત્યારે ખબર પડે છે જ્યારે તેમના હાડકા તૂટી જાય છે અને તુટેલાં આ હાડકાં સરળતાથી સંધાતા નથી . શરીરમાં વિટામિન-એની ઉણપને કારણે શરીરની રોગ સામે લડવાની શક્તિ ઘટી જાય છે . આ મકાઉનો મધ્યમવર્ગીય વિસ્તાર છે . અંગૂઠો દુર્બળ થવા લાગે છે દાંત પર પણ ખરાબ અસર થાય છે . ગ્રામીણ ક્ષેત્રોમાં ક્ષેત્રીય જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને નાગપુર , રાંચી , રાજકોટ અને ગોરખપુરમાં ૧૦ કિ.વા. ક્ષમતાના ચાર એચ.પી.ટી. સ્થાપિત કર્યા છે જ્યાંથી કાર્યક્રમોનું પ્રસ્તુતીકરણ સ્થાનિક જરૂરીયાતને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે . છોડના મૂળને નુકસાન થાય છે . આપણા દેશમાં જીવનશૈલી , રીતિ - રિવાજ , ધર્મ વગેરેની ભિન્નતાને કારણે આ રોગ અલગ - અલગ સ્થાને અલગ - અલગ સ્વરૂપે જોવા મળે છે . યદ્યપિ દૂરદર્શન દૃશ્ય માધ્યમ હોવાને કારણે રેડિયો કરતા વધારે લોકપ્રિય છે પરંતુ રેડિયો સસ્તુ તેમજ ત્વરિત માધ્યમ હોવાને કારણે ગ્રામીણ ક્ષેત્રોમાં આજે પણ પ્રભાવશાળી છે . આ દરવાજાથી પ્રવેશ માટે સૈનિક છાવણી કટરાથી વિશિષ્ટ લોકો માટે વીઆઈપી પત્ર પણ બને છે . આપણા દેશમાં વન તેમજ જંગલ સંરક્ષણ અત્યંત આવશ્યક થઈ ગયું છે . ઘાસનું નૈસર્ગિક સૌંદર્ય , સરોવર , ઝરણાં હરી - ભરી પહાડીઓવાળા નૈનીતાલ શહેરને જોઈને એવું લાગે છે કે કુદરતે આ જગાને ખૂબ જ સૌંદર્ય આપ્યું છે . આ ક્ષેત્ર દેશની વસ્તીને ઉચ્ચતમ રોજગાર આપે છે . ક્યાંય પણ જાઓ , ત્યાં કચરો ક્યાંય ન ફેંકો . દ્વારહાટની કુમાઊં હોલી પણ ખૂબ જ મશહૂર છે . જૈવિક ઉર્વરકોનો રાસાયણિક ઉર્વરકોની સાથે સરળતાથી પ્રયોગ કરી શકાય છે . રાજસ્થાનના જેસલમેરમાં લામા ટૂર એન્ડ ટ્રાવેલ્સ કંપનીએ દેશની પહેલી ડેઝર્ટ ડ્યૂન સફારીનું આયોજન કર્યું હતું . દાંતના સ્વાસ્થ્ય વિશે અનેક પ્રકારની ભ્રમણાઓ છે . બાળકને ઠંડી હવાથી બચાવો અને પગ ગરમ રાખો . સ્થાપન બૉર્ડ દ્વારા કટરા બસ સ્ટેન્ડ , બાણ ગંગા અને સાંઝી છત પર ચિકિત્સા સહાયતા કેન્દ્ર ચલાવવામાં આવે છે . દ્વારહાટમાં તે સમયના સ્થાપત્ય અને મૂર્તિકલાના બેનમૂન નમૂના છે . કેમકે વિદેશી સહેલાણીની આવક ખૂબ જ વધારે છે , એટલામાટે આ બધા સિવાય કાઠમંડૂમાં વિશ્વ સ્તરીય બાલિંગ , ડિસ્કો અને વીડીઓ ગેમ પાર્લર અને કેસિનો છે જ્યાં પર્યટક પોતાનો સમય વીતાવી શકે છે . ગુજરાતનું રમખાણ ૨૦૦૨માં થયું . આ જ કારણથી પીચ ઉત્પાદન ક્ષેત્રોમાં આ સમસ્યાનો પ્રકોપ વધતો જઈ રહ્યો છે . અહીં તંબુઓમાં શ્રદ્ધાળુઓના મુકામ છે . ઉલટી , અરૂચિ , ગંદુ પાણી , વગેરે આનું મુખ્ય કારણ છે . આ મંદિર રાજા ગોપાલજી દ્વારા ઈ.સ. ૧૮૭૨માં રચવામાં આવ્યું હતું . જો કોઈ દિવસ સમાચારપત્ર પ્રકાશિત ન થાય તો વ્યક્તિને અટપટુ લાગે છે . એ યુગની સંસ્કૃતિ સમૂહ સંસ્કૃતિનું ઉત્તમ ઉદાહરણ છે . પહાડી મંદિરથી સંપૂર્ણ રાંચીનું દ્રશ્ય જોઈ શકાય છે . લક્ષણ :- નાડીનું ઝડપથી ચાલવું , માથા અને હાથ - પગમાં દુખાવો થવો , પાન્ડુ રોગ , બરોળ વધી જવી , કોમા વગેરે આના મુખ્ય લક્ષણ છે . ઉનાળામાં પણ દિવસનું તાપમાન અહીં ક્યારેય ૨૭ - ૨૮ ડિગ્રી સે.થી ઉપર નથી જતું . ડૉક્ટર પાસે દરરોજ આવનારાં કેસોમાં ૪૦થી ૮૦ % કેસો તાણજન્ય હોય છે . સિરપમાં વિટામિન-એનું પ્રમાણ ૧,૦૦,૦૦૦ આઈ.યૂ. પ્રતિ મિલી લિટર હોય છે . કેટલાક દિવસ ત્યાં રોકાય છે તેમજ પોતાનું ઘ્યેય પૂર્ણ થતાં પાછાં જતાં રહે છે . દેશના વિભિન્ન ભાગોમાં પર્યાવરણ પર્યટનની દિશામાં અપૂર્વ પ્રગતિ થઈ છે . મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી યોજના શરૂ થયા પછી માટી સંરક્ષણ માટે ચલાવવામાં આવી રહેલા વિભિન્ન કાર્યક્રમોને ગતિ મળી છે ઉપરાંત તેના પરિણામ પણ દેખાવા માંડ્યા છે . હવે પોલિસની પાસે આધુનિક હથિયાર અને હેલીકૉપ્ટર પણ ઉપલબ્ધ છે જેનો તેઓ માઓવાદિઓનો સફાયો કરવા માટે ઉપયોગ કરે છે . બીજની સપાટી ચપટી અને ઘેરા રંગના ટપકાંવાળી હોય છે . બાળકને બે પ્રકારના એપેંડિસાઈટિસ થઈ શકે છે - પહેલો એક્યૂટ અને બીજો સબક્યૂટ . એવો પાન્ડુ - રોગ જે હાડકાના અપૂર્ણ વિકાસથી ઉત્પન્ન થાય . ઉત્તરપ્રદેશમાં જૂન , ૧૯૯૯ મલેરિયા જનજાગરણમાસના રૂપે ઉજવવામાં આવ્યો . એનાથી બંને ક્ષેત્રના કાર્યકરોને અસરકારક રીતે કાર્યક્રમ અમલી કરવામાં પોતાની ભૂમિકા અને જવાબદારીઓ નિભાવવામાં સહાયતા મળશે . હેલીકોપ્ટરથી જતાં યાત્રીઓ માટે દર્શન પત્રમાં પણ પ્રાથમિકતા આપવામાં આવે છે . માઈલોસાઈટિક ( Myelocytic ) :- આમાં લોહીનો રંગ ફીકો અને પાતળો થઈ જાય છે . પુલકંજરી જવા માટે અમૃતસરથી બસો અને ટેક્સી મળે છે . પાતોંગ ફુકેતના પશ્ચિમ ભાગ પર છે . આલી ઘાસના મેદાનની સુંદરતા જોવાલાયક હતી , દૂર સુધી ફેલાયેલ લીલા ઘાસનો ગાલીચો , તેના પર વિખરાયેલા પીળાં પુષ્પ અને સ્વચ્છંદ ફરતાં ઘેટાં - બકરાં અને ઘોડા . આયર્નનો વધારો થવાથી પણ ટિસ્યુ નુકસાન પામે છે , મૃત્યુ પણ થઈ શકે છે . ખેડૂતોને ન્યૂનતમ સમર્થન મૂલ્યનો ( એમએસપી ) લાભ પણ નથી મળી રહ્યો . જમ્મુથી કટરા જવા માટે ટેકસી પણ ઉપલબ્ધ હોય છે . જો આપણે માટીની સુરક્ષા કરવી છે તો તેના વિશે જાણકારી હોવી પણ જરૂરી છે . અહીંનો નેશનલ પાર્ક ખૂબ જ પ્રખ્યાત છે અને હિમાલયના ફ્લોરા અને ફોના માટે ઓળખાય છે . એ ઔપચારિકતાઓને સુંદર રીતે નિભાવવાની કળા જાણતો હોય તથા શિષ્ટચારમાં કુશળ હોય . ` ચક્રવ્યૂહ ` ફિલ્મમાં આઈટમ સૉંગ સંપૂર્ણ રીતે મિસફિટ છે . એમાં ટ્રેનની મુંબઈ અથવા અમદાવાદ સુધી લઈ જવાની સુવિધા પણ સામેલ છે . ઉતરાખંડમાં જ આવેલ છે પંચ કેદાર અને એમાંથી એક છે રુદ્રનાથજી . એ લાલ રંગનું હોય છે . રેબમાન જર્મન જૈકોબિન ગુટના સભ્ય હતા અને મેઝ નામના શહેરમાં રહેતા હતા . ભારતીય બજારમાં વેચાણ માટે એક દેશી કંપનીએ ફોર્મ્યુલા ખરીદી લીધી છે . પહેલી જાન્યુઆરી , ૧૯૩૬ના રોજ દિલ્લીમાં રેડિયો સ્ટેશનનું ઉદઘાટન કરવામાં આવ્યું તથા રેડિયોનું નામ ` ઑલ ઈંડિયા રેડિયો ` પડ્યું . આશા છે , ઝડપથી દેશમાં પણ પ્રાપ્ત થશે . મીઠું તથા દારૂ ઓછા કરો . ક્યાં રહેવું : પુલકંજરીમાં કોઈ સારી હોટલ નથી . આથી સિંચાઈથી સૌથી વધારે પ્રભાવી અને ઓછામાં ઓછો બગાડ થાય તેવી ટેકનોલોજીની પસંદગી આવશ્યક છે . સંસારમાં જે પણ સમાચાર એજંસી છે એમાની મોટાભાગની વિદેશી છે તથા એના પર આપણી સરકારનું પ્રત્યક્ષ નિયંત્રણ નથી . ખરેખર , આ એ ૮૦ રિસૉટર્સમાંથી હતું , જેને અંગ્રેજોએ ગરમીથી બચવા માટે તૈયાર કરાવ્યું હતું . અહીંથી નજીકનું રેલવે સ્ટેશન પઠાનકોટ છે , જ્યાંથી ધરમશાલા ૮૫ કિલોમીટરના અંતરે છે . લોહીથી આ કોશિકાઓની અંદર પહોંચે છે અને કોશિકાઓમાં ફેરેટિન પ્રોટીનથી જોડાયેલી રહે છે , આ રૂપમાં આયર્ન દ્રાવ્ય , ઓછું નુકસાનકારક હોય છે . તેને નૈના દેવીની ગુફાના નામથી ઓળખવામાં આવે છે . આકાશવાણી , ચલચિત્ર , દૂરદર્શન , દૂરસંચાર , દૂરભાષ , સમાચાર પત્ર વગેરે દ્વારા સંવાદની ગતિને હજુ વધારે વધારવામાં આવી છે . વધારે ગાનારાઓને આ રોગ હંમેશા થઈ જાય છે . તેવા ક્ષેત્રના શાળાના બાળકો અને યુવાનો તથા ઉંમરલાયકોને પણ આ રસી લેવાની ભલામણ કરવામાં આવે છે , જે ક્ષેત્રોમાં આ ઉંમરની વ્યક્તિઓમાં ટાઈફોઈડ તાવ એક મુખ્ય સાર્વજનિક સ્વાસ્થ્ય સમસ્યારૂપે હયાત હોય છે . વિટામિન-સી વધારે લેવું નહીં . બાળકને સારી રીતે સાબુ અને ચોખ્ખા પાણીથી નવડાવો . ગઢવા જિલ્લાના પર્યટન સ્થળ - એઈડ્સના કારણે એવા અનેક લક્ષણ જોવા મળે છે જે એઈડ્સ હોવાનો આભાસ આપે છે . ગર્ભગૃહમાં આવેલ લિંગની ઉપરના ભાગને ઈશાનના નામથી ઓળખવામાં આવે છે તથા લિંગના ચાર રૂપ હિન્દુઓના ચાર ધર્મ અને ચાર વેદને દર્શાવે છે . સિંચાઈની સુવિધા વધવાથી ફળ અને શાકભાજીના વ્યાપારને પ્રોત્સાહન મળ્યું છે . વાતાવરણ ચોખ્ખું હોય તો ૧૫૦૦ - ૨૦૦૦ મીટરની ઊંચાઈથી કાઠમંડૂ અને હિમાલયને જોવાની આ સૌથી રોમાંચકારી રીત છે . સુરક્ષિત પ્રસૂતિનો દર વધારીને વર્ષ ૨૦૦૬ સુધીમાં ૬૦ % તથા વર્ષ ૨૦૧૦ સુધીમાં ૮૦ % તેમજ સંસ્થાગત પ્રસૂતિઓની સંખ્યાને વધારેમાં વધારે કરવાનો છે . નિયમિત વ્યાયામથી તમે હૃદયરોગ , કોલન કેન્સર , બ્લડપ્રેશર , મધુપ્રમેહ જેવા રોગથી બચી શકો છો . મૂળનો વિકાસ જમીનની ફળદ્રુપતા જમીનમાં ભેજનું પ્રમાણ અને જંતુનાશકોની માત્રા વગેરે પર મોટાભાગે નિર્ભર રહે છે . ` હજારો ખ્વાહિશે એસીમાં ` બહારથી આવેલા લોકો ગામ લોકો માટે લડી રહ્યા છે . માત્ર એટલા માટે કે જે સમાચારપત્રમાં સાહેબ એંકર છપાય છે , એ સમાચારના સંપાદક ચેનલની પેનલમાં આવીને ધન્ય થઈ જાય છે . મોંની દુર્ગંધથી મેળવો છુટકારો . એક વર્ષમાં દરેક મહિને બાળરોગ ડૉક્ટરને બતાવો જેથી ઉછેરમાં માતાની કોઈ ઉણપ ન રહી જાય . તેના માટે ચોક્કસ પર્યટનનીતિને એક સુવિકસિત સ્વરૂપ આપવું તેમજ પર્યટનને એક ઉદ્યોગના રૂપમાં સ્થાપિત કરવું ખૂબ જ આવશ્યક છે . એટલેકે આ ટ્રેન જ્યાંથી ચાલે છે , ત્યાં પાછાં સહેલાણીઓને નથી મૂક્તી . દરબારમાં સ્થાપન બૉર્ડ દ્વારા સંચાલિત ભેટની દુકાનમાં સસ્તી કિંમતે ભેટ અને નારિયેળ મળે છે . હર્નિયાના ઑપરેશન પછી ત્રણ મહિના સુધી મહેનત - મજૂરીવાળું કામ ન કરો . આ સેવા ગ્રામીણ , આર્થિક અને સામાજિક વિકાસમાં સ્થાનિક લોકોની ભાગીદારીને કારગર બનાવવા માટે આરંભવામાં આવી . જ્યારે કોઈ સામમોનેલા ટિફીયુક્ત ખાદ્ય પદાર્થ ખાય કે પીણું પીવે છે ત્યારે સામાન્ય રીતે પેટમાં રહેલા આમ્લના કારણે મોટાભાગના જૈવિક ઘટકો નિષ્ક્રિય થઈ જાય છે . યાદ રાખો કે આ વાનગીશૈલીનો આનંદ માત્ર મકાઉમાં જ લઈ શકાય છે . સફેદ ડુંગળીને ઉકાળો . તેમને આ દેશમાં આવીને અહીંની વિવિધ સંસ્કૃતિઓ તેમજ ઐતિહાસિક વારસાની વધારેમાં વધારે જાણકારી પ્રાપ્ત થવી જોઈએ . સ્તનના આકાર અથવા તેમાં કોઈ પ્રકારનું પરિવર્તન આવે . જો જરૂરી હોય તો હળવી સિંચાઈ ચોક્કસ કરો . દાડમના રસની ચટણી પણ બનાવાય છે . શ્રી વંશીધરમંદિર ગઢવાથી ૪૦ કિ.મી. ઉત્તર - પશ્ચિમ દિશામાં નગર ઊંટારીમાં રાજાના ગઢની પાછળ આવેલ છે . ગોમ્પાના ધાબા પરથી ચાંગપા આદિવાસીઓના તંબૂને જોવાની કોશિશ કરી , પરંતુ જોવા ન મળ્યાં . હજારો વિદ્યાર્થીઓ સ્કૂલ - કૉલેજને તિલાંજલિ આપીને એમની સાથે આવી ગયા . પરંતુ હિંમત કરીને બધાં સાથે ચાલ્યા . આજે પેટ અને છાતીના અનેક રોગ દૂર કરવા માટે એક નાનું કાણું પૂરતું છે અને આ વિધિને ‘ લેપરોસ્કોપિકસર્જરી ’ અથવા ‘ કી હૉલ ’ અથવા ‘ બટન હૉલ ’ સર્જરીના નામથી ઓળખાય છે . નિયમિત આંખો ધોવી સારી ટેવ છે . અમારી દુર્ગમ યાત્રા ખરેખર આજથી આરંભ થવાની હતી . ભૂખ્યા પેટે દવા ન લો , કંઈક ખાઈને જ દવા લો . જૈવિક ઉર્વરકોનો પ્રયોગ કરતી વખતે નીચે પ્રમાણેની સાવચેતી રાખવી જોઈએ . દેવભૂમિ ઉત્તરાખંડમાં આદિ કૈલાશ અને પંચ કેદાર છે . નવા આવનારા દાંત યોગ્ય રીતે એનું સ્થાન લે છે , પણ જો આ દૂધીયા દાંત કસમયે તૂટી જાય છે , તો આવનારા દાંતને યોગ્ય આકાર નથી મળી શકતો . વાવણી માટે ઉચ્ચ કક્ષાના બીજનો પ્રયોગ કરવો જોઈએ . સદીઓથી એવી માન્યતા છે કે સાચી નિષ્ઠાથી માંગેલ દરેક ઇચ્છા અહીં પૂરી થાય છે . પથરી ( Kindney stones ) મૂત્રતંત્રનો એક એવો રોગ છે જેમાં કિડનીની અંદર નાના - નાના પત્થર જેવા કઠોર પદાર્થોનું બની જાય છે . સામાન્ય રીતે જોવા મળ્યું છે કે આ સમયગાળામાં બાળકો કંઈક વધારે પડતો અંગૂઠો ચૂસવા લાગે છે . ખાણી - પીણીનો તાણ સાથે ઊંડો સંબંધ છે . આને કમળો એટલામાટે કહે છે કારણકે ઘણા રોગીઓમાં કમળાના લક્ષણ દેખાય છે . સાથે જ એ પણ મોટી આશ્ચર્યજનક વાત છે કે આફ્રિકાના પૂર્વી તટવર્તી ભાગોમાં બાજરા જેવું હિન્દી નામ પ્રચલિત છે . સ્થાપત્યની દ્રષ્ટિએ અમૃતસર મંદિર જેટલું ઉત્કૃષ્ટ છે એટલું જ ભાવપૂર્ણ છે અહીંનું વાતાવરણ . પાંદડાંના જોડાણની ઉપર પ્રકાંડની ગાંઠ પાસે જ મૂળનું જોડાણ હોય છે એમાં જ અગ્રજ ( પ્રાઈમારિડિયા ) જોવા મળે છે . ૧૯૫૯માં ` રેડિયો રૂરલ ફૉર્મ ` કાર્યક્રમનાં પ્રસારણનો આરંભ બધા આકાશવાણી કેંદ્રો પરથી આરંભ કરવામાં આવ્યો . ઑસ્ટિયોપોરોસિસ કેલ્શિયમ અને વિટામિન-ડીની ઉણપથી થતી બીમારી છે . મેદાન બરફથી ભરાઈ જાય છે . ઓછા પ્રકાશમાં જોઈ શકાય છે . સૂતી વખતે જ્યારે બ્લેડર ભરાઈ જાય તો મસ્તિષ્ક વ્યક્તિને જગાડે છે પણ ઘણી વાર કેટલાક બાળકોનું મગજ એટલું સક્રિય નથી રહેતું અને તે પથારી ભીની કરવા માંડે છે . વિટામીન-બી , બી-૧૨ , બી-૬ ફોલિક એસિડયુક્ત ખાદ્યપદાર્થ જેમકે પાલક , લીલા શાકભાજી , સ્ટ્રોબેરી , તરબૂચ - સકરટેટી જેવા રસદાર ફળ , સોયાબીનથી યાદશક્તિ તીક્ષ્ણ થાય છે . અલ્મોડામાં હિમાલયના હિમાચ્છાદિત શિખરોની લાંબી હારનું નયનરમ્ય દ્રશ્ય જોઈ એવું લાગે છે કે પ્રાકૃતિનો સીધો સાક્ષાત્કાર કરવાની આ સૌથી યોગ્ય જગા છે . શિયાળાની ઋતુમાં સોરિયાસિસની સમસ્યા પણ દેખવા મળે છે . ભારતીય ફિલ્મ સ્ટારોની ચહલપહલે મકાઉને ભારતીય માનસમાં બેસાડી દીધું છે . એ બગલની રંગહીન દ્રવ્યવાળી ગ્રંથિ સુધી પહોંચી જાય છે . વૈજ્ઞાનિક શોધે ઉત્પાદન , વિતરણ , વિનિમય તથા સરકારના કાર્યોમાં મોટા પરિવર્તનને જન્મ આપ્યો , આથી સમાજમાં પરિવર્તન સ્વાભાવિક હતું . જો બાળક એવું કંઈ પણ ખાય છે , તો વઢવું જોઈએ નહિ . વિશ્વ વ્યાપાર સંગઠનના ( WTO ) માનદંડો પ્રમાણે યુરોપીય સંઘથી અપેક્ષા હતી કે તે કૃષિગત નીતિના ( સીએપી ) હિસ્સા પ્રમાણે આપવામાં આવતી આર્થિક મદદ પર અંકુશ મૂકે . ત્રણ દિવસીય સમારોહના છેલ્લા દિવસે ઉદયપુરથી ૩૦ કિલોમીટર દૂર ગ્રામીણ જગ્યામાં ગણગૌરનો મોટો મેળો ભરાય છે . મંદિરમાં કંડારેલી ચિત્રકારી જોવાલાયક છે જેમાં દુર્ગા સપ્તશતી , રામાયણ અને કૃષ્ણ લીલાના પ્રસંગોને અત્યંત મનોહારી રીતે ચિત્રિત કરવામાં આવ્યા છે . બે - ત્રણ વર્ષની ઉંમરના બાળકોમાં ગમા - અણગમાની સમજ આવવા માડે છે . નક્કસલવાદી આંદોલન પૂરું નથી થયું પણ એમની પાસે સ્પષ્ટ દ્રષ્ટિ રહી નહીં , એ વિખેરાઈ ગયું . આ સ્થળ દિલ્હીના અંતિમ હિન્દુ રાજા પૃથ્વીરાજ ચૌહાણના કાળમાં ` રાનીતળાવના ` નામથી સુપ્રસિદ્ધ હતું . વાયરસ તુલનાત્મકરૂપે લક્ષણો પ્રગટ કરવામાં વધુ સમય લે છે તથા ચેપી હોય છે . મહોરાં અને અલગ - અલગ વેશ બનાવીને કરવામાં આવતાં નૃત્ય - નાટક , લોકગીત અને લોકનૃત્ય અહીંની સંસ્કૃતિનું મુખ્ય અંગ છે . લિવરપૂલ યુનિવર્સિટીના ઓપ્થોમોલૉજી વિભાગના અધ્યક્ષ અને પ્રસિદ્ધ નેત્રરોગ શોધકર્તા ડૉ. . ઈયાન ગ્રીયરસન કહે છે . કાલીના નામ પર જ આ નગરનું નામ પડ્યું . હકીકતમાં કોઈ પણ આંદોલનને સારું અથવા ખરાબ મીડિયા કવરેજ એને જનતાની નજરમાં જીવિત - જીવંત અથવા મૃત બનાવી શકે છે . ગ્રીષ્મ ઋતુના મહીનાઓમાં વરસાદના સમયે ઓછા ગરમ કપડાની જરૂર પડે છે . આઠ કલાક ટ્રેકિંગ કરી ત્યાં પહોંચી શકાય છે . ઉપરના કહેલા વિસ્તારોમાં દેશના જુવારના કુલ વિસ્તારનો લગભગ ૮૫ ટકા ભાગ છે . ૧૫૬૩માં અલ્મોડાને વસાવવાનું શ્રેય રાજા બાલોકલ્યાણચંદને જાય છે . વળી , પશ્ચિમ તટ પર આવેલ બીજું સૌથી મોટું શહેર ગોતબર્ગ દુનિયામાં પોતાના સ્થાનિક ભોજન માટે ઓળખ બનાવી રહ્યું છે . રેસ્ટહાઉસની સાથે રેસ્ટોરન્ટ અને બારની સુવિધા પણ જોડાયેલી છે . આદિવાસી પોતાની ભૂમિ માટે ૧૮૩૧થી જ લડતા રહ્યાં છે . લોપ્રોસ્ક્રોપિકપદ્ધતિમાં સામાન્ય ચિકિત્સાપદ્ધતિની તુલનામાં બમણો સમય લાગે છે . આજે એકવીસમી સદીમાં તો પ્રેસની તાકાત ઘણી વધી ગઈ છે . વાંકાચુકા પહાડી રસ્તાની ઊંચાઈઓ પર ફેલાયેલી હરિયાળી અમારી સાથે આવતી હતી . લેહથી ૨૪૦ કિલોમીટર દૂર સંરક્ષિત વિસ્તાર અંતર્ગત , વિસ્તરેલી પર્વતમાળાઓ અને વિવિધ પક્ષીઓના રહેઠાણની વચ્ચે દુનિયાના એક ભાગ પર આવેલ સો - મોરીરીનું સૌંદર્ય એવું લાગે છે જાણે આકાશનો એક ટૂકડો જમીન પર પડી ગયો હોય . સૌંદર્ય વિશેષજ્ઞ આરતી શર્માના મત અનુસાર ૩૦ વર્ષથી મોટી ઉંમરની તમામ સ્ત્રીઓએ કરચલીઓ પ્રત્યે સભાન થઈ જવું જોઈએ . મસૂરી શહેરમાં ફરવા માટે તમે રીક્ષા અથવા ટટ્ટુની સવારીનો આનંદ લઈ શકો છો . ગાડીનો ડ્રાઈવર પોતાના સહાયકને લઈને હોજ પાઈપને જોડવાને માટે નીચે ઉતર્યો . પોલિસ , જનતા , સરકાર , સાર્વજનિક તથા સ્વાયત્ત પ્રતિષ્ઠાન બધા પત્રકારોથી ડરે છે . સાથે જ , પ્લાસ્ટિક કોથળીનો ઉપયોગ ન કરો , કારણકે પ્રાણીઓનાં જીવને તેનાથી મોટો ભય રહે છે . તેને લાગે છે કે તેને ક્યાંક કોઈક ગંભીર બિમારી તો નથી , પણ તેમાં ગભરાવા જેવી કોઈ વાત નથી હોતી . આયર્નની ઊણપની સમસ્યા દુનિયામાં લગભગ અડધી વસ્તીમાં મળી આવે છે . તાણજનિત સામાન્ય બીમારીઓ - ઝારખંડના ગાઢ જંગલ , પહાડો , ઘાટ , ધોધ , અભયારણ્ય , પ્રાચીન ઇતિહાસ , સભ્યતા-સંસ્કૃતિ અને સુંદર શહેર અહીં આવતા પર્યટકોને પોતાના સંમોહનથી આકર્ષિત કરે છે . ક્ષય રોગ ફેફસાં સિવાય કોઈ પણ અંગને અસર કરી શકે છે . એજોટોબેક્ટરનો બધા દાળ સિવાયના કઠોળના પાકમાં ઉપયોગ કરી શકાય છે . પરીક્ષણમાં ૭૦ % કિસ્સાઓમાં સકારાત્મક પરિણામો જોવા મળ્યા છે . સમુદ્રનો કિનારો , ચીકણી અને સફેદ રેતી , ઝગમગતું પાણી અને સુંદર દ્રશ્ય , રજાઓનો આનંદ લેવા માટે આટલું ઘણું છે . જીવાણુને કારણે મોટાઓની સરખામણીમાં બાળકોનાં દાંત જલદી પડે છે . હેપેટાઈટિસ-બી અત્યંત ચેપી છે , અને એઈડ્સ પેદા કરનારા એચ.આઈ.વી.ની તુલનામાં ૧૦૦ ગણો વધુ ચેપી માનવામાં આવે છે . આજે જ્યારે સૂચનાતંત્રનો મોટો ભાગ ઔદ્યોગિક સમૂહોના નિયંત્રણમાં આવી ગયો હોય અને તમે પત્રકારત્વને સ્થાને મીડિયા પર ચર્ચા કરશો તો કોનું હિત થશે ? માલિકો તથા પત્રકારોની વચ્ચે મનભેદ રહેવાને કારણે ઉત્તમ સેવાઓ ઉપલબ્ધ થઈ શકતી નથી . પરંતુ દેશમાં પોતાની રીતની પહેલી ડ્યૂન સફારીમાં તમે ટોયોટા ફૉરચ્યૂનરની સવારીની સાથે જ ડ્યૂન સફારીની જગ્યાથી લગભગ ૨૦ કિલોમીટર દૂર આવેલી જગ્યા પર લોક કલાકારોના સંગીત અને નૃત્યની વચ્ચે રાજસ્થાની ભોજનનો આનંદ લઈ શકો છો . તેને એ શીખવો કે જાજરૂ જતી વખતે ખૂબ જોર ન કરે પણ ધીરે - ધીરે આરામથી જાજરૂ જાય . પરંતુ રાજ્યમાં ઉપરોક્ત કાર્યક્રમ મહિલા સ્વાસ્થ્ય કાર્યકર્તાના સહયોગથી ચલાવવામાં આવી રહ્યો છે . સાંજે ચાર વાગે અમે બે વિશાળ શિલાઓની પાસે પહોંચી ગયા , તેને દોડાંગ કહે છે , અહીં અમારી રાત્રિ શિબિર હતી . ચારથી છ મહિનાની ઉંમર દરમિયાન વિટામિન-એથી ભરપૂર આહાર આપવાની શરૂઆત કરવી બહુ જરૂરી છે . તબીબ રેગ્લનની સલાહમાં ઓઈલ સિનેમનને ૧૫થી ૨૦ ટીપાંના પ્રમાણમાં દૂધમાં નાંખીને આપવાથી ફાયદો થાય છે . જનસ્વીકૃતિ જ જનમતનું રૂપ ધારણ કરી લે છે . અલ્મોડામાં સપ્ટેમ્બરથી માર્ચ સુધી ખૂબ જ ઠંડી પડે છે . આજનો યુવા વિદ્રોહી સિદ્ધાર્થની જેમ ભાગવામાં નહીં બરાબર લડવામાં વિશ્વાસ રાખી રહ્યો છે . બાળક પથારી ભીની કરે તેનો પણ ઈલાજ છે . કેટલાંક વિદ્વાનોને મત છે કે સૂચનાનું સ્થાન માધ્યમ કરતા ઊંચું છે . ક્યારેક - ક્યારેક બાળકના કપડાં થોડા ભીના રહી જાય છે , જેમાં જીવાણુ રહી જવાનો ભય રહે છે . એમનું માનવું છે કે જ્યા સુધી આપણી અંદર ચેતનાને વિકાસ નહીં થાય આપણે સત્તાતંત્ર અથવા બજારના ષડયંત્રના શિકાર બનતા જઈશું . વસ્તુતઃ વસ્તુનિષ્ઠતાને નિરપેક્ષ રીતે મેળવી શકાતી નથી કારણકે જે વ્યક્તિ પ્રકાશન સામગ્રી બનાવે છે અથવા સંવાદ આપે છે એ પણ વ્યક્તિ હોય છે . આની જાડાઈ ૫ - ૬થી ૩૦ મિ.મી. સુધી હોય છે અને કેટલાંક પ્રકાંડોની જાડાઈ આનાથી પણ વધારે હોઈ શકે છે . જીવંત શિલ્પોની સ્થાપના કરી પોર્ટુગીઝ લોકોએ એ અનામ બાળકો , વૃદ્ધો અને મહિલાઓને અમર કરી દીધાં જે જર્મન ઉત્પીડનની વિરુદ્ધ સામનો કરતાં શહીદ થયાં હતાં . પોપ જૉન પૉલ બીજાની માતૃભૂમિ વારસામાં આ દેવળ હવે ફરી પોતાની રચનામાં પ્રતિષ્ઠિત થઈ ચૂક્યાં છે . પોતાની પૌરાણિક , ઐતિહાસિક સભ્યતા , હર્યા - ભર્યા જંગલ , લહેરાતી નદીઓ , પહાડ , ધોધ , સરોવર , ઘાટ , તળાવ , ઝરણાં , ઊંચી ઈમારતો , મોટા ઉદ્યોગ , પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થાઓ માટે પ્રખ્યાત રાંચીને બિહારની ગ્રીષ્મકાલીન રાજધાનીનું પણ ગૌરવ પ્રાપ્ત થયું હતું . દેહરાદૂન ગોળાકાર માર્ગ પર ૭ કિલોમીટર દૂર વનઅનુસંધાનશાળાની સુંદર ઈમારત છે . સ્થાનીય આકાશવાણી કેંદ્ર ભારતમાં પ્રસારણના ક્ષેત્રમાં નવી અવધારણા છે . રોગ ત્રણ - ચાર અઠવાડિયા સુધી રહે છે . સો - મોરીરી સરોવરનું શાંત ઘેરા નીલા રંગનું પાણી એ દર્શાવે છે જાણે નીલા આકાશનો એક ટુકડો જમીન પર આવી પડ્યો હોય . ખાંસી માટે ઈપિકાક , સલ્લી , સૈનિક , સોડા બૈન્જોઈટ વગેરે આપો . પછી મૈકૉલેએ એ વાતની પુષ્ટિ કરી હતી કે પ્રેસ ચોથો સ્તંભ કેમ અને કેવી રીતે બને છે . શિક્ષિત સમુદાયમાં પરિવર્તન એક સ્વાભાવિક પ્રક્રિયા રૂપે સ્વીકારવામાં આવે છે . કરતાં રહો હળવી શારીરિક કસરતો . આને દુકાળગ્રસ્ત વિસ્તારો , સીમાંત જમીન અને મોટેભાગે દુકાળથી અસરગ્રસ્ત વિસ્તારોનો આધારભૂત પાક માનવામાં આવે છે . દાડમમાં મળતા વિભિન્ન પ્રકારના તત્ત્વ શરીરના ઘરડા થવાની ગતિ ધીમી કરે છે . રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૨૧૫૨ મંડી અને કુલૂની વચ્ચે બનેલ પંડોહ બંધથી થોડાં આગળ ચાલીને વ્યાસ નદીની બીજી તરફ આ એક પર્વત પર શોભાયમાન છે જેનું સૌંદર્ય અનુપમ છે . ડલારવિસ્તારની રાજધાની ફાલુન યુનેસ્કોના વિશ્વ વારસાની સૂચિમાં સામેલ છે . મંદિરના દ્વાર , સ્તંભ તથા દીવાલો પર કંડારેલી આકૃતિઓ એ સમયની શિલ્પકલાનું ઉત્તમ ઉદાહરણ છે . મડુઆના પુષ્પદંડ છોડના ઊપરના ભાગમાં ઉગે છે . પરિયોજના ક્ષેત્રના ગામોમાં એકીકૃત પોષકતત્ત્વ પ્રબંધન માટે કરેલા પ્રયાસ સાર્થક સિદ્ધ થઈ રહ્યા છે . જોકે શરૂઆતમાં મોટભાગના સમાચારપત્ર અંગ્રેજો દ્વારા પ્રકાશિત કરવામાં આવતા હતા તથા મુખ્ય રીતે અંગ્રેજી ભાષામાં જ પ્રકાશિત કરવામાં આવતા હતા . કોકાકોલા તથા આ પ્રકારનાં અન્ય પીણાંથી દૂર રહો . એ લોકોને પોતાના વિચારો , પોતાના સપનાઓની સાથે જોડે છે અને ક્રાંતિનો અગ્રદૂત બને છે . મૂડીવાદ - બજારવાદના ભરડામાં સમાજને સંપૂર્ણ રીતે વિકાસના એકપક્ષીય મૉડલ તરફ ધકેલી દેવામાં આવ્યો . સ્થાનિક રીતે ઉપલબ્ધ વિટામિન-એથી ભરપૂર ખાદ્ય પદાર્થો ખાવા પ્રોત્સાહીત કરીને વિટામિન-એની ઊણપનો અટકાવ . વિશિષ્ટ સંદેશ અને સંચારની અસરકારક પદ્ધતિઓ . મંદિરમાં સ્થાપિત પારસનાથની મૂર્તિ અત્યંત પ્રાચીન છે . કોટેજ , હોટલ અને રેસ્ટોરન્ટના દ્રશ્યોવાળું આ ક્ષેત્ર ખૂબ જ સુંદર છે . યોગ્ય સમયે ઉપચાર કરવાથી સનબર્ન મટી પણ જાય છે . ચીણામાં પુષ્પદંડ સ્પાઈક જેવા જ કળી ડૂંડા હોય છે . આમાં દુખાવો એટલો અસહ્ય હોય છે કે દરદીની નાડી ઝડપી અને નબળી થઈ જાય છે અને ઠંડો પરસેવો થાય છે . કાર્યક્રમ હેઠળ આવરી લેવાયેલાં મુખ્ય કાર્યો આ મુજબ છે . જો આ પ્રાથમિક અવસ્થામાં જ એનો ઈલાજ કરવામાં આવે તો રોગ સંપૂર્ણપણે મટી શકે છે અને એમાં વિક્લાંગતા ઉત્પન્ન થતી નથી જે સામાજિક બહિષ્કારનું મુખ્ય કારણ છે . બંને રસ્તા દેશના સૌથી ઊંચા ઘાટથી નીકળે છે . જોકે પ્રાથમિક ઉત્પાદકોને પણ નુકસાન થઈ રહ્યું છે . રેડિયોની બીજી વિશેષતા એ છે કે રેડિયો પરથી પ્રસારિત કાર્યક્રમને નિરક્ષર વ્યક્તિ પણ સાંભળીને સમજી શકે છે જ્યારે સમાચાર પત્રને ભણેલો ગણેલો માણસ સમજી શકે છે . આમ કરવું એટલામાટે જરૂરી હોય છે કેમકે , બાળકને દૂધ પીવાની સાથે - સાથે મોઢાના ખૂણામાંથી હવા પણ અંદર જતી રહે છે અને ઓડકાર ખવડાવવાથી પેટમાં ફસાયેલી હવા બહાર નીકળી જાય છે . કટરાની આસપાસ અનેક મનોરમ અને જોવાલાયક જગ્યા છે . આ પરિવારે ઘણી મોટી ચેનલો - વર્તમાનપત્રમાં પહેલા પોતાની સંપત્તિ મૂકી અને હવે ઘણાં મીડિયા પરિવારોની માલીકી એમની પાસે છે . સાચું તો એ છે કે સમાજમાં પ્રચલિત મૂલ્ય માધ્યમોને બદલવામાં અથવા એમને પ્રભાવિત કરવામાં વધારે સફળ થાય છે . બાળકો , વૃદ્ધો અને અશક્ત અસહાય લોકોને લઈ જવા માટે પીઠ્ઠુ , ઘોડા અને ડોળી પણ મળે છે . જો કુટુંબમાં કોઈને કાળો મોતિયો હોય . પ્રાકૃતિક રીતે જે રસાયણ પાણીમાં પહોંચે છે તે તો ખતરનાક હોય જ છે અને ઘણાં એવા રસાયણ હોય છે , જે મનુષ્ય સ્વયં પોતાની મૂર્ખામીથી પાણીમાં પહોંચાડે છે . આટલા બધા પાણીને સંગ્રહિત કરવા માટે તળાવ ખોદાવવું પડશે . ઓછા ગરમ કપડાંની જરૂર પડી શકે છે . માર્ચથી જૂન અને પછી ઑક્ટોબરથી ડિસેમ્બર સુધીનો સમય અહીં જવા માટે સૌથી યોગ્ય છે . એક વર્ષના થયા પછી બાળકે પોતાના હાથે ખાવાનું શરૂ કરી દેવું જોઈએ . સડકમાર્ગથી તમિલનાડુના મોટાભાગના શહેરો સાથે પણ કરાઈકુડી સીધા સંપર્કમાં છે . પ્રજાતંત્રમાં પ્રેસની ભૂમિકા એક વિપક્ષી દળ કરતા ઓછી હોતી નથી . ખૂબ જ વધારે સુવિધાઓ માટે ખૂબ જ વધારે પૈસા તો જોઈએ . ગૌણ મૂળની પહેલી શાખા પહેલી ગાંઠમાથી નીકળે છે . મર્યાદિત સાધન અંતર્ગત આ પ્રસારણ કરવામાં આવે છે તથા જનભાગીદારીવાળા કાર્યક્રમોને મહત્ત્વ આપવામાં આવે છે . આમ તો જેસલમેર સડક અને ટ્રેન માર્ગથી આખા દેશથી જોડાયેલું છે . કારણકે કોઈ પણ તત્ત્વની અધિકતા એ સહન નથી કરી શકતો . ધૂમ્રપાન કરવાથી કેન્સર સહિત કેટલાય રોગ થવાનું જોખમ હોય છે . ૧૯૫૬માં જ ૧૫ ઑગષ્ટના દિવસે રૂપકોના અખિલ ભારતીય કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો . મકાઉમાં મુખ્ય વસ્તી ચીન મૂળના નાગરિકોની છે . તમિલનાડુના મોટાં વ્યાપારીઓનું સ્થળ ચેટ્ટિનાડનું ઐશ્વર્ય ખરેખર જોવાલાયક છે . વિકિરણ દ્વારા કેન્સરના કોષોને બાળી નાંખવામાં આવે છે . ઉદાહરણ માટે કોઈ નાટકને લોકો સ્ટેજ પર જોવા કરતા ફિલ્મ તરીકે જોવું વધારે પસંદ કરે છે . જૂમપદ્ધતિમાં માત્ર એક જ કલાકમાં તમારા દાંત એકદમ સફેદ અને ચમકદાર થઈ જાય છે , જ્યારે પહેલા એવું થતું કે રોગીએ દિવસો સુધી ડૉક્ટરના ધક્કા ખાવા પડતાં હતાં . યૂરોપીય સંઘ ભારતને પોતાના દૂધ અને દૂધ ઉત્પાદનો માટે એક મોટા બજારના સ્વરૂપમાં જોઈ રહ્યું છે અને તે બાબતના પૂરા સંકેત છે કે ભારત પોતાના ઘરના ડેરીબજારને યૂરોપીય સંઘ આયાતો માટે ખોલશે . પશમીના બકરીઓ ચાંગપા લોકોની મૂલ્યવાન સંપત્તિ હોય છે . અખિલ ભારતીય કાર્યક્રમોમાં રેડિયો નાટકોનાં પ્રસારણનો ૧૯૫૬માં આરંભ થયો . અસાધ્ય ટ્યૂમર નજીકની પેશીઓ અને અંગોને નષ્ટ કરી શકે છે . આના મૂળ લાંબા અને વધુ ઊંડાઈ સુધી જાય છે . સડક પર વધારે વાહનવ્યવહાર નથી હોતો . ચૂપ કરાવવા માટે વારંવાર તેના મોઢામાં ટોટી આપી દેવી . વિટામિન-એની ઉણપથી થનાર અંધત્વની વિરુદ્ધ રાષ્ટ્રીય રોગ નિરોધ કાર્યક્રમમાં કાર્યરત કર્મચારીઓ અને કાર્યક્રમના આયોજકોને વધુ જાગૃત બનાવવા અને સાથે - સાથે સમાજના લોકોનો ભરપૂર સહકાર મેળવવો જરૂરી છે . પક્ષીઓ અને વન્યજીવોની ગતિવિધિઓમાં ખલેલ ન કરવાની ચેતવણી પણ ત્યાં લખેલી છે . ઘરની બારીઓ , દરવાજાઓ અને રોશનદાની પર જાળી અવશ્ય લગાવો . એક્યૂટ પ્રકારમાં બાળકને નાભિની ચારેય બાજુ ખૂબ તીવ્ર પીડા થાય છે , જે પછી પેટના નીચેના ભાગમાં પહોંચી જાય છે . જોધપુરથી જેસલમેર ૩૦૦ કિલોમીટર દૂર છે . એજોટોબેક્ટર છોડની પેદાશમાં વૃદ્ધિ કરનારા હોર્મોન્સ પણ બનાવે છે , જે પાકના વિકાસમાં મદદરૂપ થાય છે . ટાંકા નહીં લાગવાથી હોસ્પિટલમાં વધારે દિવસ રહેવાની જરૂર પડતી નથી . એ વિકાસ અને પ્રગતિના નામે થનારા વિસ્થાપનને ઓળખે છે . દક્ષિણ હિમાચલનું સૌથી ઊંચું ( ૧૧૬૫ ફૂટ ) પર્વત શિખર ચૂઢચાંદની અહીંથી દેખાય છે . આ દ્વિઘામાં ઉત્પાદક એ નથી સમજી શકતો કે આ સમસ્યાના નિવારણને માટે ફૂગનાશક ઉપયોગ કરે કે જંતુનાશકનો . મૂત્રાશયને ફટકડી , સિલ્વર નાઈટ્રેટ , હૈજલીન લિક્વિડ વગેરેથી ધોવું જોઈએ . ઈન્સ્યુલિનની ઉણપથી લોહીમાં શર્કરાનું પ્રમાણ વધી જાય છે . યોગ્ય ખાણી - પીણીની પસંદગી આપણને પોષણ આપવાની સાથે સાથે આપણી તાણને પણ ઘટાડે છે . બાલદી નદી પાસે ગંધકનું પાણી ભરવા માટે નળ મૂકવામાં આવ્યા છે . તેથી જ તો કહેવાય છે કે એક દાડમ સો બીમારીઓને દૂર ભગાડવાની શક્તિ ધરાવે છે . દેહરાદૂનમાં ફરવા માટે એકથી એક સારી જગ્યા છે . ભારતમાં પુષ્પોત્પાદન નિકાસ વર્ષ ૨૦૧૦ સુધી પ્રક્ષેપિત ૧૦૦૦ કરોડ રૂપિયાની સરખામણીમાં ૭૦૦ કરોડ રૂપિયા સુધી થવાની સંભાવના છે . કોઈ પણ માનસિક રોગીને ફરીથી રોગી બનતો અટકાવવો . સમુદ્રતળથી લગભગ ૧,૫૦૦ ફૂટની ઊંચાઈ પર આવેલ પાંડય શૈલીમાં બનેલ આ મંદિર ૧૧મી સદીમાં શિવભક્ત રાજા ચેરમલ પેરુમલે કરાવ્યું હતું . કિલ્લાની અંદર રાખેલી કડક વીજળી તોપ તેમજ શંકરભવાની તોપ રાણી લક્ષ્મીબાઈ દ્વારા અંગ્રેજો સામે લડેલી ભયાનક લડાઈની યાદ તાજી કરે છે . જરબેરા એસ્ટ્રેસી કુળનો મહત્ત્વપૂર્ણ છોડ છે . કેટલાક મણિ ખૂબ જ કલાત્મક દેખાય છે અને પ્રાચીન પણ . ચોથા ચરણમાં પણ જો આનો યોગ્ય ઈલાજ કરવામાં આવે , તો ૫૦ % કિસ્સાઓમાં સફળતા મળી જાય છે . મહાભારતમાં સંજય દ્વારા યુદ્ધનું જે વર્ણન કરવામાં આવ્યું છે એ સંવાદવ્યવસ્થાનું ઉત્તમ ઉદાહરણ છે , પરંતુ આવા ઉદાહરણો ખૂબ જ ઓછા છે . દરબારની યાત્રા માટે કેનવાસના પગરખાં , વાંસની લાકડી , સૂતરના થેલા , ટોપીઓ , ટોર્ચ અને રેઈનકોટ ભાડે મળે છે . આંખોમાં ખૂંચવાનો અનુભવ થાય છે , પાણી વહેવું અને આંખ અંજાવી અને કીકીમાં બળતરા થવી વગેરે . દાલમાં વન્યજીવ અભયારણ્ય - ઔપચારિક શિક્ષણ કરતા જન સંસારના માધ્યમોએ અનૌપચારિક શિક્ષણને ફેલાવવામાં મદદ કરી છે . આવી સગર્ભા સ્ત્રીઓ જે ઓછામાં ઓછું ત્રણ વખત પ્રસવ પહેલા પરીક્ષણ કરાવે છે તે માત્ર ૧૮ % છે . ત્રીજી અને અંતિમ વાત એ છે કે આ સંઘર્ષના દાયરા અને લામબંદીના ફલકને મોટું અને વિસ્તૃત બનાવે છે . આકાશવાણી કેંદ્રો પર સંગીત કલાકારો માટે સ્વર - પરીક્ષા આયોજવામાં આવે છે તથા કલાકારોની પસંદગી કરવામાં આવે છે . એમાં મિશ્રિત વર્ગના પર્યટક આવે છે . આના સિવાય હોટલ ઉદ્ધયમ , હોટલ શુભાલક્ષ્મી પણ છે . ભારતની સ્થિતિ પણ આનાથી અલગ નથી . સડકમાર્ગથી જવા માટે ઉત્તરપ્રદેશમાં મહેન્દ્રનગર , સુનૌલી , બિહારમાં રક્સૌલ જોગબની તથા બંગાળમાં સિલીગુડીથી આસાનીથી કાઠમંડુ પહોંચી શકાય છે . સાથે જ જિલ્લા આખામાં ૧૦૦ ખેડૂતોનો સમૂહ બનાવીને પોતાની જાતે તૈયાર કરેલા ખાતરનું નિ:શુલ્ક વેચાણ કર્યું .